Covid-19 In China: ચીનમાં કોરોના બેકાબૂ, સ્મશાનગૃહ બહાર મૃતદેહોની લાઇન, લોકો લાચાર, જુઓ વીડિયો
COVID-19: બુસ્ટર ડોઝ પછી નેઝલ વેક્સિન લઈ શકાશે નહીં, જાણો તેની પાછળનું કારણ
Coronavirus in India: નવો વેરિયન્ટ લોકોમાં ઝડપથી ફેલાયો, રસીની કોઈ અસર નહીં!

ઐઠોરના તંત્રનો બેજવાબદાર કામનો નમૂનો, ચોમાસા પહેલા પણ ઐઠોર બસ સ્ટેન્ડ આગળ રોડ પાણીથી ઉભરાઈ ગયો,,!!
ના ના,, આ ચોમાસાના વધુ વરસાદથી રોડ પર આવેલ પાણી નથી, આ તો ઐઠોરના સત્તાધીશોના અણ આવડતનો જીવતો-જાગતો પુરાવો છે. જાણે કોના બાપની દિવાળી,,!!?? વર્ષોથી

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વિજયભાઈ રૂપાણી સહિતના પ્રવાસીઓને જીવદયા પ્રેમીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
તારીખ 12 જુન 2025 ના રોજ થયેલ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી, સંવેદનશીલ અને જીવદયા પ્રેમી વિજયભાઈ રૂપાણી સહિત 241 પ્રવાસીઓ અને તાલીમાર્થી ડોક્ટરો સાથે લગભગ

શ્રી સ્વામિનારાયણ મંદિર, બ્રાહ્મણ શેરી, ઊંઝામાં 84 મો વાર્ષિક પાટોત્સવ ઘામઘૂમપૂર્વક ઊજવાયો.
ઊંઝા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે 84 માં વાર્ષિક પાટોત્સવમાં મંદિરના ઉત્સાહી સ્થાનિક સંતો શાસ્ત્રી સ્વામી અનુપમદાસજી તથા શાસ્ત્રી સ્વામી સુજ્ઞેશદાસજીની પ્રેરણાથી તથા સત્સંગી હરિ ભક્તોના

ગાયત્રી પરિવાર દ્વારા પ્લેન દુર્ઘટનાના મૃતકો માટે શાંતિ સભા અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું.
અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ દુર્ઘટના ની શાંતિ પ્રાર્થનામાં તમામ મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી મોતને ભેટેલા મુસાફરોને શ્રદ્ધાંજલિ આપવાના આ

અરહમ ગ્રુપ દ્વારા માનવ મંદિર સંસ્થા, ઊંઝામાં દિવ્યાંગ બાળકોને રસ-પુરી સાથેનુ સંપૂર્ણ જૈન ભોજન આપવામાં આવ્યું.
અરહમ ગ્રુપ દ્વારા માનવ મંદિર સંસ્થા, ઊંઝામાં દિવ્યાંગ બાળકોને રસ-પુરી સાથેનુ સંપૂર્ણ જૈન ભોજન આપવામાં આવ્યું. ઊંઝા તાલુકામાં ઐઠોર ચોકડી નજીક પાણીની ટાંકી પાસે બાળકો

આજે વદ ચોથ હોવાથી ઐઠોર ગામે શ્રી ગણપતિ મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જામી.
આજે 14-06-25 જેઠ વદ ચોથ ને શનિવારે ઊંઝા તાલુકાના ઐઠોર ગામે જગવિખ્યાત શ્રી ઐઠોરા ગણેશના દિવ્ય દર્શને ભક્તોની ભારે ભીડ જામી. ચોથના પવિત્ર દિવસે કાયમ

Unjha | 119 મુ દેહદાન મેળવી સમગ્ર ઊંઝા નગરનું ગૌરવ વધારતું શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ.
Unjha. આજરોજ ઊંઝાના કમુબેન બાબુભાઈ પટેલનું દુઃખદ અવસાન થતાં તેમના પરિવારજનોએ આ દુઃખદ પ્રસંગે દેહદાન આપવાનો નિર્ણય લીધો. આ પ્રસંગે પરિવાર જનો તથા સમાજના આગેવાનો

ઐઠોર ગામની સળગતી સમસ્યાઓ,,!! નવા બનનારા મહિલા સરપંચ માટે માથાનો દુખાવો બની રહેવાની સંભાવના.
શ્રી ગણપતિ મંદિરના નામે જગતભરમાં પ્રખ્યાત થયેલ ઊંઝા તાલુકાના ઐઠોર ગામને સરપંચ પદ માટે સમરસ થવાની હાલ કોઈ સંભાવના હજુ સ્પષ્ટ દેખાતી નથી. જે પણ

Unjha | શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઊંઝા એ 118 મુ દેહદાન મેળવી સમગ્ર ઊંઝા શહેરનું ગૌરવ વધાર્યું.
પટેલ રામજીભાઈ કાશીરામદાસનું દુઃખદ અવસાન થતાં તેમના પરિવારજનોએ આ દુઃખદ પ્રસંગે દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો, સ્વર્ગસ્થના દેહને સ્વજનોની હાજરીમાં આજરોજ શ્રી સ્વામિનારાયણ મેડિકલ કોલેજ,

વિશ્વ પર્યાવરણ દિવસે ખોડાભાઈ પટેલને શ્રી મુક્ત જીવન પર્યાવરણ મિત્ર એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો.
પાંચમી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસે સમગ્ર ભારત રાષ્ટ્રમાં અનેક પર્યાવરણ લક્ષી કાર્યક્રમો યોજવામાં આવે છે. શ્રી મુક્ત જીવન ફોરેસ્ટ પાર્ક વડનગરપુરા-કલોલમાં પણ પાંચમી