Explore

Search

September 6, 2025 5:39 pm

IAS Coaching

શ્રી સ્વામિનારાયણ મંદિર, બ્રાહ્મણ શેરી, ઊંઝામાં 84 મો વાર્ષિક પાટોત્સવ ઘામઘૂમપૂર્વક ઊજવાયો.

ઊંઝા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે 84 માં વાર્ષિક પાટોત્સવમાં મંદિરના ઉત્સાહી સ્થાનિક સંતો શાસ્ત્રી સ્વામી અનુપમદાસજી તથા શાસ્ત્રી સ્વામી સુજ્ઞેશદાસજીની પ્રેરણાથી તથા સત્સંગી હરિ ભક્તોના સાથ-સહકાર થી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

શ્રીજી મહારાજ ને ભવ્ય અભિષેક દર્શન તથા છપ્પન ભોગ અન્નકૂટ જેમાં 151 કરતા વધુ વાનગીઓ ધરાવવામાં આવી હતી.

હરિભકતો દર્શન માટે સવારથી જ ઊમટી પડ્યા હતા.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai