Explore

Search

April 19, 2025 4:42 pm

IAS Coaching
ગુજરાત

ઊંઝામાં શ્રી સુન્ધા ચામુંડા – જહુ માતાજીના 22 મા પાટોત્સવની સેવકો દ્વારા ભવ્ય તૈયારીઓ શરૂ.

જીવદયાના અનેક પ્રકારના કાર્યો માટે દેશભરમાં પ્રખ્યાત એવા શ્રી જહુ માતા સેવક પરિવાર, ભાટવાડો, ઊંઝા દ્વારા આવનાર 12-13 એપ્રિલે 22 મો પાટોત્સવ ઉજવાશે જેમાં કુતરાઓ

રાષ્ટિય અધ્યક્ષ – spg લાલજીભાઈ પટેલનો પિતૃશોક, કાલે બેસણું.

પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો મનાતા અને હાલ પણ પાટીદાર સમાજને લગતા પ્રશ્નોને ઉકેલવા સતત પ્રયત્નશીલ રહેલા લાલજીભાઈ પટેલના પિતાજી શ્રી ડાહ્યાભાઈ પરસોતમદાસ પટેલ 04-04-25

શ્રી ગણપતી સંસ્થા, ઐઠોરે મેળાની ભવ્ય સફળતા માટે તંત્ર, દાતાઓ અને સેવકોનો આભાર માન્યો 🙏🏻

વર્ષો પહેલાની શ્રી ઐઠોરા ગણેશની સ્થાપના નિમિતનો પ્રતિષ્ઠા દિવસનો ત્રી દિવસય ભવ્ય મેળો ઐઠોરમાં ખુબ સારી રીતે વિના વિઘ્ને ઉજવાઈ ગયો. પ્રમુખ શ્રી બાબુભાઇ એ

ઉત્તર ગુજરાતમાં મુંબઈ અને સુરતને જોડતી અનેક નવી ટ્રેન ઉપલબ્ધ થશે.

ઉત્તર ગુજરાતના નાગરિકોને મુંબઈ, સુરત આવવા-જવા પૂરતી રેલવે સેવા ના હોવાથી મોટાભાગે ખાનગી વાહનો કે લક્ઝરી કે બસનો ઉપયોગ કરવો પડે છે.આ સ્થિતિમાં નાગરિકોની આ

શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ, ઊંઝા ને 112 મુ દેહદાન મળ્યું.

આજ રોજ ઊંઝાના પટેલ હાર્દિકકુમાર સુરેશભાઈનું દુઃખદ અવસાન થતા તેમના પરિવારજનોએ દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો. સ્વર્ગસ્થના દેહને શ્રી સ્વામિનારાયણ મેડિકલ કોલેજ, કલોલ ખાતે અર્પણ

ઐઠોર ગામે દાદાના ચોથના મેળામાં નવા વર્ષનો વરતારો જોવામાં આવ્યો.

ઐઠોર શ્રી ગણપતિ મંદિરમાં જોવામાં આવતા આ વરતારાનું આખા દેશભરમાં અનોખું જ મહત્વ હોય છે. કાલ સાંજથી ભક્તોમાં ‘કાગડોળે’ નવા વર્ષના વરતારાની રાહ જોવાઈ રહી

તા-01-04-2025 ના રોજ દિનેશભાઇ પટેલે ઐઠોર ચોથના દાદાના દિવ્ય દર્શનનો લાભ લીધો.

ઊંઝા તાલુકાના 1200 વર્ષ જુના ડાબી સુંઢાળા શ્રી ઐઠોરા ગણેશના અંગારકી ચોથના જગવિખ્યાત મેળામાં આજે બીજા દિવસે સાંજના સમયે પોતાના પિતાજી અને સુપુત્ર સાથે દિનેશભાઇ

શ્રી ગણપતિ મંદિરના આજે પ્રસાદી રૂપેના લાડવા વિતરણને મળ્યો અભૂતપૂર્વ જન પ્રતિસાદ,,!!

પહેલી જ વાર પ્રયોગાત્મક ધોરણે ભક્તોની સેવા હેતુસર ગોઠવેલ આ કાર્યક્રમને ધાર્યા કરતા વધુ સારો પ્રતિસાદ મળ્યો છે. આજ ચૈત્ર સુદ ચોથ ઐઠોર શ્રી ગણપતિ

ઊંઝાની લીલોતરીમાં પર્યાવરણ સાથે સૌંદર્યમા થશે ઉમેરો, જેસીસ ક્લબ દ્વારા 1120 વૃક્ષો રોપવામાં આવશે.

તા- 31-03-25 સોમવાર ના રોજ ગુજરાત સરકારની મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2024-25 ની ગ્રાન્ટમાંથી ઊંઝા નગરપાલિકાના વિવિધ વિસ્તારમાં 1120 રોપાનું પ્લાન્ટેશન કરવાનુ કામ ઊંઝા જેસીસ

સાંસદ શ્રી હરિભાઈ પટેલે શ્રી ગણપતિ મંદિર, ઐઠોરની આજ સાંજની દિવ્ય આરતીનો લાભ લઇ ધન્યતા વ્યક્ત કરી.

ઐઠોરના જગવિખ્યાત લોકમેળાના ગણતરીના દિવસો જ બાકી છે ત્યાં આજ 29 માર્ચ -25 શનિવાર સાંજના પોતાના વ્યસ્ત જીવન વચ્ચે પણ સાંસદ શ્રી હરિભાઈ પટેલે મંદિરની

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
AI Tools Indexer