Covid-19 In China: ચીનમાં કોરોના બેકાબૂ, સ્મશાનગૃહ બહાર મૃતદેહોની લાઇન, લોકો લાચાર, જુઓ વીડિયો
COVID-19: બુસ્ટર ડોઝ પછી નેઝલ વેક્સિન લઈ શકાશે નહીં, જાણો તેની પાછળનું કારણ
Coronavirus in India: નવો વેરિયન્ટ લોકોમાં ઝડપથી ફેલાયો, રસીની કોઈ અસર નહીં!

રૂલર ડેવલોપમેન્ટમાં કંથરાવીના પૂર્વ સરપંચ જ્યંતિભાઈ બારોટની નિમણુંક આપવામાં આવી.
કંથરાવી ગામના ભાજપના અદના કાર્યકર જયંતિભાઈ એચ. બારોટ (બકાજી) 35 વર્ષથી સક્રિય રીતે ભાજપના કાર્યકર્તા તરીકે કોઈ વાર સંગઠનમા હોદ્દો રૂપિકામ કરેલ અને છેલ્લા 20

આજ રોજ અમદાવાદ હાઇકોર્ટના જર્જ શ્રી સમીરભાઈ દવે એ ઐઠોર શ્રી ગણપતિ મંદિરની મુલાકાત લીધી.
વાર્ષિક લાખો શ્રદ્ધાળુઓ જ્યાં દર્શનાર્થે પધારે છે એવા ઉત્તર ગુજરાતના સૌથા મોટા મંદિરોમાંના એક અને 1200 વર્ષ જુના એવા ઐઠોર ગામે શ્રી ગણપતિ મંદિરે આજ

ઐઠોર ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારે શ્રદ્ધા સાથે પરંપરાગત રીતે ‘હોલિકા દહન’ ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.
તારીખ 13 માર્ચ -25 ગુરુવારે સનાતન ધર્મની દર વર્ષે ચાલી આવતી પરંપરા મુજબ શ્રી ગણપતિ મંદિરના ગામના દરવાજા પાસેના ચોકમાં સાંજના શુભ મુર્હુતમાં હોલિકા દહન

ડભોડા ગામે ચકલીઓ બચાવવાનો યુવા સેવાભાવી સંજય પટેલનો અનોખો સેવા યજ્ઞ
આધુનિક ઝડપી સમયમાં કોને લુપ્ત થતી ચકલીઓને બચાવવામાં રસ હોય,,!!?? પણ કોણ જાણે કેમ કુદરતની કોઈ દિવ્ય પ્રેરણાથી સંજય પટેલ નામના આ જીવદયા પ્રેમી યુવાને

આખરે ઐઠોરજનોની લોકમાંગણી મુજબ વહીવટી સરળતા ખાતર નિલેશભાઈ તલાટીને ફરીથી ઐઠોર તલાટી પદે મુકવામાં આવ્યા.
ઘી ના ઠામમા ઘી ધોળાયું હોય તેવું આ હાલ ઐઠોરના સામાન્ય લોકમાનસ પર દેખાઈ રહ્યું છે. છેલ્લે તલાટી મહેશભાઈ મોદીનો 31-12-24 ના રોજ વિદાય સમારંભ

સન ચેરીટેબલ ટ્રસ્ટ, ઊંઝા દ્વારા મિનરલ ઠંડા પાણીની નવીન પરબ નગરપાલિકા સામેના નાળા ઉપર લોકાર્પણ કરાયુ.
આજના આ પ્રસંગે પાલિકા પ્રમુખ શ્રી જિજ્ઞાબેન પટેલ (મિલન )પાલિકાના પૂર્વ પ્રમુખ અને ટીપી કમિટી ચેરમેનશ્રી મણીભાઈ પટેલ, કોર્પોરેટરશ્રીઓ, સન ચેરીટેબલ ટ્રસ્ટના સૌ હોદ્દેદારો, સ્થાનિક

તા 08-03-2025 ના રોજ માણીભદ્ર ફીલિંગ સ્ટેશન, ઊંઝા એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરી.
મહિલા દિવસ એટલે જાણે મહિલાઓના સન્માનનો દિવસ. મહિલાઓને માતાજીનું સ્વરૂપ માની સન્માન કરવાનું શીખવવા વાળા આપણો દેશ ધન્ય છે. ઊંઝા શહેરમાં ભારત પેટ્રોલિયમના ડીલર માણીભદ્ર

લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ ની અધ્યક્ષતામાં જન ઔષધી દિવસની ઉજવણી કરવામાં આવી.
રોજબરોજની દવા લેનારાઓને જન ઔષધિ કેન્દ્રમાંથી દવાઓ લેવા ખાસ અનુરોધ કરાયો. જન ઔષધિ કેન્દ્ર, એપીલો એન્કલેવ મોઢેરા ચોકડી ખાતે તા 8-3-25 ના રોજ યોજાએલા કાર્યક્રમમાં

જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના અનાજ સંગ્રહ સ્થળનું નિરીક્ષણ
સાંસદ હરિભાઈ પટેલે એફ સી આઈ ગોડાઉનમાં અનાજનુ વજન અને ગુણવત્તા ચકાસી. આજે મહેસાણા સાંસદ તેમજ ફૂડ તેમજ કન્ઝ્યુમર અફેર્સ અને જાહેર વિતરણ વ્યવસ્થાની ભારત

ઐઠોરમાં માલીકની નફ્ફટાઈનો ભોગ બનેલ લાચાર ગાય આખરે સારવાર પામી.
દુર્ગંધ અને કીડાની અસહ્ય પીડાથી રઘવાઈ થતી ગાયને સખત દોડધામના અંતે તે ગાયને શ્રી ગણપતિ મંદિર નજીક પકડી, બાંધી સારવાર કરી. ડૉ. કેવલ પટેલની સખ્ત