Covid-19 In China: ચીનમાં કોરોના બેકાબૂ, સ્મશાનગૃહ બહાર મૃતદેહોની લાઇન, લોકો લાચાર, જુઓ વીડિયો
COVID-19: બુસ્ટર ડોઝ પછી નેઝલ વેક્સિન લઈ શકાશે નહીં, જાણો તેની પાછળનું કારણ
Coronavirus in India: નવો વેરિયન્ટ લોકોમાં ઝડપથી ફેલાયો, રસીની કોઈ અસર નહીં!

વિશ્વ પર્યાવરણ દિવસે ખોડાભાઈ પટેલને શ્રી મુક્ત જીવન પર્યાવરણ મિત્ર એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો.
પાંચમી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસે સમગ્ર ભારત રાષ્ટ્રમાં અનેક પર્યાવરણ લક્ષી કાર્યક્રમો યોજવામાં આવે છે. શ્રી મુક્ત જીવન ફોરેસ્ટ પાર્ક વડનગરપુરા-કલોલમાં પણ પાંચમી

Unjha | ઐઠોરમાં પંચાયત તરફથી રાહતમાં પીવાના શુદ્ધ પાણી માટે મિનરલ પ્લાન્ટ બનાવવાની વર્ષો જૂની સમસ્યા જલ્દી ઉકેલાય તેવી લોકમાંગ.
બાજુમાં ઊંઝા સુધી સ્પેશ્યલ પીવાનું શુદ્ધ પાણી લેવા માટે કેટલાય સિનિયર સિટીજનો સાયકલ લઈને કે યુવા વર્ગ પોતાનું પેટ્રોલ બાળીને ધક્કા ખાય છે, ત્યારે પણ

આવતી કાલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઊંઝા નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે.
આવતી કાલે તારીખ 5-6-25 વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે પર્યાવરણ પ્રેમીઓ અને સેવાભાવી સંસ્થાઓ પોતપોતાની રીતે પ્રકૃતિની જાળવણી માટે મહેનત કરતા હોય છે. આ દિવસે ઊંઝા

Mahesana | Spg પરિવાર મહેસાણામાં યોજી રહ્યુ છે ભવ્ય ‘પાટીદાર સ્નેહમિલન 2025’
આવનાર તારીખ 7-6-25 શનિવાર ને સાંજે અવસર પાર્ટી પ્લોટ, મોઢેરા રોડ, મહેસાણામાં spg પરિવારના ધોરણ 10-12 ના વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ અને તેજસ્વી તારલાઓનો ભવ્ય સન્માન

જૈન સાધુ સાધ્વીઓ તથા પદયાત્રીઓની સુરક્ષા હેતુ જૈન સમર્પણ સેવા સમિતિ, ઊંઝા દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
આજ 4-6-24 બુધવાર ના રોજ સવારે 7:30 વાગ્યાથી ઊંઝા હાઇવે પર રાહુલ ગેસ એજન્સી આગળ પસાર થતી હેવી ટ્રકોને વિનંતી કરવામાં આવી કે હાઇવે પરથી

મારા મતવિસ્તારમાં જે ગ્રામપંચાયત સમરસ થશે તેને,,, ઊંઝા ધારાસભ્ય શ્રી કે. કે. પટેલે સુ કરી જાહેરાત??
લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી, તે 22 જૂને યોજાનારી ગ્રામ પંચાયતની સરપંચ ની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યાં ઊંઝા ધારાસભ્ય શ્રી

કડીના પ્રકૃતિ સેવક ખોડાભાઈ પટેલ દ્વારા પર્યાવરણ વિષયક લોક જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
“પર્યાવરણ ને કરીએ પ્રેમ, રહીએ આપણે હેમખેમ” આ સૂત્રને સાકાર કરવા પ્રકૃતિ સેવક અને શ્રી એમ.એન.પટેલ પ્રાથમિક શાળા, નાની કડીનાં કર્મઠ આચાર્ય ખોડાભાઈ બી.પટેલ ‘ધર્મેશ’

ઉધના (સુરત) ના ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે લોકહિતાર્થે ફ્રી આંખ નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે.
આવતી કાલે તારીખ 01-06-25 રવિવારે શ્રી વિઘ્નહર્તા ગ્રુપ, ડિંડોલી દ્વારા આયોજિત ઉધનાના ભાજપના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલના 63 મા જન્મદિવસ નિમિત્તે જાપાની ટેક્નોલોજીવાળી આધુનિક

Unjha | શ્રી ઉમિયા માતાજી, ઊંઝા મૂળ સ્થાનક ગાંખ મંદિરે આવતી કાલે જાહેર ઉછામણી યોજાશે.
ઊંઝા શહેરમાં શ્રી ઉમિયા માતાજી મૂળ સ્થાનક ગોખ મંદિર, ખજૂરીપોળ ચોક ખાતે બની રહેલ નવીન મંદિરનું કામ પૂર્ણતા પર પહોંચેલ હોવાથી આવતી કાલે 1 જૂન

Unjha | ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં ઐઠોરમાં મહિલા સરપંચ બનવા માટેના દાવેદારોએ તૈયારીઓ શરૂ કરી.
બેલેટ પેપરથી યોજાનારી આ ચૂંટણીઓ સાથે જ સરકારની વહીવટદાર વ્યવસ્થાનો અંત આવશે. લાંબા વર્ષોથી કાગડોળે રાહ જોવાઈ રહેલી તે અત્યાર સુધી પેન્ડિંગ રહેલી ગ્રામ પંચાયતની