Explore

Search

April 19, 2025 4:45 pm

IAS Coaching
ગુજરાત

ધ્યાન કરનાર લોકોની સંખ્યા વધશે તેમ વિશ્વમાં શાંતિ આવશે : પરમ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજી

ગુરુતત્ત્વ વૈશ્વિક મંચ દ્વારા મહાશિવરાત્રિના દિવસે ગહન ધ્યાન અનુષ્ઠાન પૂર્ણાહુતિની ઉજવણી મહાશિવરાત્રિનું પર્વ શિવભક્તો અને સાધકો માટે અનેરું પર્વ છે. આ પર્વ આત્માઓનું પર્વ કહેવાય

મહાશિવરાત્રીએ માત્ર ભાંગ-રસને જ નહિ શિવ-રસને પણ માણો,

જીવનનું કલ્યાણ થઇ જશે.- સદગુરુ શ્રી હરી બાપુ, કડી. મહાશિવરાત્રીએ શિવભક્તોનો આનંદ જોવા જેવો હોય છે, તેમનો ઉત્સાહ કેમેય કરીને હૃદયમાં માતો નથી. આજ 26-02-25

મહાશિવરાત્રી નિમિત્તે નવનિર્માણ બાબા મહાકાલ મંદિરના ઉપલક્ષ્યમાં વિવિધ ભક્તિમય કાર્યક્રમો મિતેષ બાપુ અને બાબા મહાકાલ મંડળે ઉજવ્યા.

શિવરાત્રી એટલે શિવની પ્રિય રાત્રી. શિવભક્તો આ સમયે અદભુત મસ્તીમાં હોય છે. મહાશીવરાત્રી પર્વ નિમિત્તે નવનીર્માણ બાબા મહાકાલ મંદિરના ઉપલક્ષ્યમાં મીની ઉજ્જૈન મહાકાલ દર્શન, ઉંઝા

ઊંઝા ખાતે સ્થિત જગત જનની શ્રી ઉમિયા માતાજીના દર્શન કરી કેબિનેટ મંત્રી શ્રી રાઘવજી પટેલ સહિતના એ ધન્યતા અનુભવી.

પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી, ઊંઝા ના દર્શન માટે શ્રી રાઘવજી પટેલ સાથે સાંસદ શ્રી હરિભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી કે. કે. પટેલ, પૂર્વ apmc ઊંઝા

શિવરાત્રીના પાવન પર્વે સુણક ગામના 11 મી સદીના શ્રી નીલકંઠ મહાદેવના દર્શનનો લાભ સાંસદ શ્રી હરિભાઈ સહીત અપાર ભક્તોએ લીધો.

શિવરાત્રી એટલે ભગવાન શિવને સમર્પિત દિવસ.પુરાણ વેદ અને શાસ્ત્રોમાં ભગવાન શિવ મહાત્મ્યને ઉલ્લેખવામાં આવ્યો છે.અને એમાંય શિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા અર્ચનાનું વિશેષ ધાર્મિક મહત્વ

ઊંઝા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન 

ઊંઝા શ્રી સ્વામિનારાયણ મંદિર બ્રાહ્મણ શેરીમાં આવેલ નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરના સ્થળે મંદિરના ઉત્સાહી સ્થાનિક સંતો શાસ્ત્રી સ્વામી અનુપમ દાસજી તથા શાસ્ત્રી સ્વામી સુજ્ઞેશદાસજીની પ્રેરણા

કહોડાનો વિધાર્થી વિશ્વ રજનીભાઇ પટેલની કૃતિ જાપાનમાં રજુ થશે.

ઊંઝા તાલુકાના શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ મનાતા કહોડા ગામની અનુપમ પ્રાથમિક શાળાનો વિધાર્થી પટેલ વિશ્વ રજનીભાઇ કરશનભાઇ એ પૂરની સ્થિતિમાં નીચાણવાણા વિસ્તારમાં પશુ બચાવ માટે આધુનિક

શિવરાત્રી નિમિત્તે પંચદેવ કુટીર આશ્રમ, ખંડોસણ ખાતે વિશેષ શિવ પૂજા – અભિષેક કરવામાં આવશે.

આવનાર 26 ફેબ્રુઆરી એટલે કે મહાશિવરાત્રીના પાવન પર્વ પર ભારતભારમાં ગામે – ગામ અને દરેક શિવ મંદિરે પરંપરા મુજબ શક્ય તમામ રીતે ભગવાન શિવને પ્રસન્ન

ઊંઝા તાલુકાના કહોડા ગામે લાલજીભાઈ પટેલની હાજરી સાથે spg ની ભવ્ય મિટિંગ યોજાઈ.

તા 20/02/2025 ને ગુરુવારના રોજ રાત્રે 9:00 કલાકે કહોડા ગામે શ્રી સરદાર પટેલ સેવાદળ-SPG દ્વારા ભવ્ય મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં કહોડા ગામના પાટીદાર

દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી આનંદ આશ્રમ, કડી ખાતે ભવ્ય શિવરાત્રી મહોત્સવ ઉજવાશે.

શિવભક્તોનો સૌથી પ્રિય ધાર્મિક તહેવાર એટલે શિવરાત્રી. જૂનાગઢ ગિરનાર ના જઈ શકનાર ભક્તો સ્થાનિક મંદિરો કે આશ્રમોમાં જઈ પોતાની શિવભક્તિ પ્રકટ કરતા હોય છે. આવનાર

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai