Explore

Search

September 6, 2025 9:43 am

IAS Coaching
ગુજરાત

રોટરી ક્લબ ઓફ ઊંઝાના 66માં શપથવિધિ કાર્યક્રમમાં નવીન પ્રમુખ નેહા એસ. જાની અને મંત્રી રાજેશભાઇ એમ. પટેલ નિમાયા.

રોટરી ક્લબ ઓફ ઊંઝાનો શપથવિધિ કાર્યક્રમ તા. 22-7-2025 ને મંગળવારના રોજ યાત્રિક ભવન ઊંઝા ખાતે યોજાયો હતો. જેમાં વર્ષ 2025-26 ના ઊંઝા રોટરી ક્લબના પ્રમુખ

ખંડોસણના પંચદેવ કુટીર આશ્રમ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

વિસનગર તાલુકાના ખંડોસણ ગામે 22-07-25 મંગળવારના આજના આ સેવાકીય પોગ્રામમાં હાજર ગામના નવિન ચુટાયેલ સરપંચશ્રી સુરેશભાઈ ચોધરી, ઉપસરપંચ કીરણસિંહ રાજપુત તથા ખંડોસણ ગામ પંચાયતમાં ફરજ

શ્રી સરદાર પટેલ સેવાદળ SPG ની અવસર પાર્ટી પ્લોટ મહેસાણા ખાતે સોશિયલ મીડિયા સંકલનની મિટિંગ યોજાઈ ગઈ.

તા- 20-07-25 રવિવારે spg ની અવસર પાર્ટી પ્લોટ, મહેસાણા ખાતે મીટીંગનું સરસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં SPG ના ગુજરાત પ્રદેશ/જિલ્લા/શહેર/તાલુકાના આગેવાનો અને દરેક શહેરના

ઊંઝા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ રાવળે (અશ્વિન પેન્ટર) સહપરિવાર શ્રી ગણપતિ મંદિર, ઐઠોરના દર્શન કરી ધન્યતા અનુભવી.

ભારતભરમાં પ્રખ્યાત ઐઠોરના શ્રી ગણપતિ દાદાના દર્શનનો દિવ્ય અવસર ભાગ્યે જ કોઈ ધાર્મિક વ્યક્તિ ચુકી શકે. 17-07-25 ગુરુવાર ના રોજ સહપરિવાર પધારેલ સંજયભાઈ રાવળના જણાવ્યા

વિસનગર તાલુકાના શ્રી વાળીનાથ મહારાજના નામથી જગવિખ્યાત તરભ ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચ શ્રી મફાજી અને ઉપસરપંચ સમુબેને આજથી વિધિવત ચાર્જ સંભાળ્યો.

તાજેતરમાં જ યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણી 2025 માં તરભ ગ્રામ પંચાયતની ચુંટણી પણ યોજાઈ હતી, જેમાં તરભ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે શ્રી મફાજી ઠાકોર તથા

ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા સમિતિ મહેસાણા અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર આયોજીત શિક્ષક ગરિમા શિબિરમાં ખોડાભાઈ પટેલનું સ્નેહ સન્માન.

ગાયત્રી શક્તિપીઠ મહેસાણામાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા સમિતિ મહેસાણા અને વિશ્વ ગાયત્રી પરિવાર આયોજીત શિક્ષક ગરિમા શિબિર યોજાઈ જેમાં મહેસાણા જીલ્લામાંથી અનેક શિક્ષકો એ ભાગ

સાંસદ હરિભાઈ પટેલે સ્વામિનારાયણ મંદિર, મહેસાણામાં સી. એમ. ના જન્મદિવસ નિમિત્તે વિશેષ પૂજા અર્ચના કરી.

રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આજે 63 મો જન્મ દિવસ નિમિત્તે મુખ્યમંત્રીના દીર્ઘાયુ અને રાજ્યની સુખાકારી માટે આજે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા

ઊંઝા શહેર ભાજપા દ્વારા મુખ્યમંત્રી  શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો 63 મો જન્મદિવસ ઉજવાયો

ઊંઝા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના 63માં જન્મદિવસ નિમિતે ઊંઝા વિધાનસભાના ધારાસભ્યશ્રી માનનીય કિરીટભાઈ કે. પટેલના માર્ગદર્શનથી ઊંઝા

શ્રી અમૃતાનંદ આશ્રમ, વિસનગર ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાઈ ગયો.

13-07-25 ને રવિવારના રોજ  શ્રી અમૃતાનંદ આશ્રમ, ગણેશપુરા, કંસારા કુઇ- તિરૂપતિ- કાંસા રોડ તાલુકો – વિસનગર મુકામે શ્રી અમૃતાનંદ મહારાજ અને વંદનીય કાશીબાના દિવ્ય આશીર્વચનથી

ગુરુપૂર્ણિમાના પવિત્ર પ્રસંગે સદગુરુદેવ શ્રી હરિ બાપુના સાનિધ્યમાં શ્રી આનંદ આશ્રમ, રામનગર, સુજાતપુરા રોડ, કડી ખાતે ભવ્ય રીતે ઉજવાઈ ગયો.

ગુરુગીતાનો મહિમા ગાતો ધાર્મિક ઉત્સવ એટલે ગુરુપૂર્ણિમા.   મોટા ભાગના આશ્રમોમાં આ દિવસે અનુકૂળતા મુજબ પ્રસંગ ઉજવાતો હોય છે. શ્રી હરીબાપુના દર્શન અને આશીર્વાદ માટે

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai