Explore

Search

September 6, 2025 9:38 am

IAS Coaching
ગુજરાત

શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ, ઊંઝા દ્વારા મળેલ 121 મુ દેહદાન

રાવલ યશવંતભાઈ કાંતિલાલ, વતન કડા નું દુઃખદ અવસાન થતા તેમના પરિવારજનોએ આ દુઃખદ પ્રસંગે દેહદાન આપવાનો નિર્ણય લીધો. સ્વ. ના દેહને ભાંડુ આર્યુવેદિક કોલેજમાં આપવામાં

15 મી ઓગસ્ટ નિમિત્તે કડી તાલુકાના પીરોજપૂર ગામે દર વર્ષની જેમ ગુજરાતી સ્કૂલમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાઈ ગયો.

SMC અધ્યક્ષ શ્રી કંચનબેન નગીનભાઈ સેનમા દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઉત્સાહી અને સેવાભાવી શિક્ષક અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું. આચાર્ય

કડી ની એમ.એન.પટેલ પ્રાથમિક શાળામાં આજે 15 મી ઓગસ્ટ નિમિત્તે તિરંગા યાત્રા તથા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી

કડી તાલુકાનાં નાનીકડીમાં આવેલ શ્રી મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રા તથા જન્માષ્ટમી પર્વ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. બાળકોમાં રાષ્ટ્રીય ભાવના અને

આજે 15 મી ઓગસ્ટ નિમિત્તે બાલાસર પ્રાથમિક શાળા, કડી ના આચાર્ય શ્રી વિષ્ણુભાઈ રામાભાઈ, સરપંચ શ્રી રુગનાથજી અને જાગૃત ગ્રામજનોની આગેવાની હેઠળ દાતાશ્રી ઠાકોર કાંતિજીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું.

વહેલી સવારે તિરંગા રેલીમાં બાળકો,ગ્રામજનો અને બાલાસર પ્રાથમિક શાળાનો સમગ્ર સ્ટાફ પણ રેલીમાં જોડાયો. કાર્યક્રમ ને અંતે વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોની

શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ, ઊંઝા ને મળેલ 120 મુ દેહદાન

આજ 13-08-25 બુધવારના રોજ ઊંઝાના ચેલાભાઈ મંગળદાસ ઓઝા (માસ્તર) નું દુઃખદ અવસાન થતા તેમના પરિવારજનો એ દેહદાન આપવાનો ઉત્તમ સામાજીક સેવાકીય નિર્ણય લીધો, સ્વર્ગસ્થના દેહને

આજે નાગપંચમીના પવિત્ર દિવસે ઐઠોર ગામની પવિત્ર ભૂમિ પર શ્રી દાસજીયા ગોગા મહારાજ મંદિરે દર્શનાર્થીઓ ઉમટ્યા.

નાગપંચમીનું ગુજરાતમાં અનેરું જ મહત્વ રહેલું છે. તેમાંય ગામડાની તો વાત જ સુ કરવી,,!! ઊંઝા તાલુકાના ઐઠોર ગામે તળાવની બાજુમાં જ 23-04-23 ના રોજ સમસ્ત

આજ પવિત્ર નાગપંચમીના દિવસે વિશ્વપ્રસિદ્ધ શ્રી દાસજીયા ગોગા મહારાજના મંદિરે ઊંઝા ધારાસભ્ય અને અન્ય હોદ્દેદારોએ દર્શન કર્યા.

શ્રી દાસજીયા ગોગા મહારાજના મંદિરે દર્શન કરી સમગ્ર ગ્રામજનો સાથે પુણ્યદાયક સંવાદ યોજાયો. આ પ્રસંગે ઊંઝા ધારાસભ્યશ્રી, પ્રમુખશ્રી ઊંઝા તાલુકા ભાજપ તથા પ્રમુખશ્રી ઊંઝા શહેર

આજે શ્રાવણ વદ સંકટ અંગારકી ચોથ હોવાથી ઐઠોર ગામે શ્રી ગણપતિ મંદિરે દર્શનાર્થીઓનો ભારે ઘસારો રહ્યો. રક્તદાન કેમ્પનુ પણ આયોજન કરવામાં આવ્યું.

હજુ ગઈ કાલે જ શ્રી શિવ કથાની સપ્તાહ ખુબ સફળતા પૂર્વક પૂર્ણ થઇ. આજે 12-08-25 શ્રાવણ વદ ચોથ ને મંગળવાર આ વર્ષની છેલ્લી અંગારકી સંકટ

Unjha : શ્રી જહુ માતાજી સેવક પરિવાર, ઊંઝા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.

શ્રી જહુ માતાજી સેવક પરિવાર, ભાટવાડો, ઊંઝા દ્વારા કર્મયોગી શ્રી અરવિંદભાઈ એલ. બારોટ (શ્રી જહુ માતાજી ઉપાસક ) ની સાતમી પુણ્યતિથિ નિમિત્તે તા. 10/8/2025, રવિવારના

Unjha : ઐઠોર ગામે શ્રી ગણપતિ મંદિર સંસ્થા આયોજિત શ્રી શિવ કથા સાંભળવા ભક્તોની ભારે ભીડ રહી.

શ્રાવણ એટલે શિવનો પ્રિય મહીનો. શ્રી ગણપતિ દાદાના ધામમાં શિવકથા સાંભળવી એ એક લ્હાવો છે. 10-08-25 રવિવારે આજે સપ્તાહના છઠ્ઠા દિવસે શ્રોતાઓની ભારે ભીડથી આખો

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
AI Tools Indexer