Covid-19 In China: ચીનમાં કોરોના બેકાબૂ, સ્મશાનગૃહ બહાર મૃતદેહોની લાઇન, લોકો લાચાર, જુઓ વીડિયો
COVID-19: બુસ્ટર ડોઝ પછી નેઝલ વેક્સિન લઈ શકાશે નહીં, જાણો તેની પાછળનું કારણ
Coronavirus in India: નવો વેરિયન્ટ લોકોમાં ઝડપથી ફેલાયો, રસીની કોઈ અસર નહીં!

અરહમ ગ્રુપ દ્વારા માનવ મંદિર સંસ્થા, ઊંઝામાં દિવ્યાંગ બાળકોને રસ-પુરી સાથેનુ સંપૂર્ણ જૈન ભોજન આપવામાં આવ્યું.
અરહમ ગ્રુપ દ્વારા માનવ મંદિર સંસ્થા, ઊંઝામાં દિવ્યાંગ બાળકોને રસ-પુરી સાથેનુ સંપૂર્ણ જૈન ભોજન આપવામાં આવ્યું. ઊંઝા તાલુકામાં ઐઠોર ચોકડી નજીક પાણીની ટાંકી પાસે બાળકો

આજે વદ ચોથ હોવાથી ઐઠોર ગામે શ્રી ગણપતિ મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જામી.
આજે 14-06-25 જેઠ વદ ચોથ ને શનિવારે ઊંઝા તાલુકાના ઐઠોર ગામે જગવિખ્યાત શ્રી ઐઠોરા ગણેશના દિવ્ય દર્શને ભક્તોની ભારે ભીડ જામી. ચોથના પવિત્ર દિવસે કાયમ

Unjha | 119 મુ દેહદાન મેળવી સમગ્ર ઊંઝા નગરનું ગૌરવ વધારતું શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ.
Unjha. આજરોજ ઊંઝાના કમુબેન બાબુભાઈ પટેલનું દુઃખદ અવસાન થતાં તેમના પરિવારજનોએ આ દુઃખદ પ્રસંગે દેહદાન આપવાનો નિર્ણય લીધો. આ પ્રસંગે પરિવાર જનો તથા સમાજના આગેવાનો

ઐઠોર ગામની સળગતી સમસ્યાઓ,,!! નવા બનનારા મહિલા સરપંચ માટે માથાનો દુખાવો બની રહેવાની સંભાવના.
શ્રી ગણપતિ મંદિરના નામે જગતભરમાં પ્રખ્યાત થયેલ ઊંઝા તાલુકાના ઐઠોર ગામને સરપંચ પદ માટે સમરસ થવાની હાલ કોઈ સંભાવના હજુ સ્પષ્ટ દેખાતી નથી. જે પણ

Unjha | ઐઠોરમાં પંચાયત તરફથી રાહતમાં પીવાના શુદ્ધ પાણી માટે મિનરલ પ્લાન્ટ બનાવવાની વર્ષો જૂની સમસ્યા જલ્દી ઉકેલાય તેવી લોકમાંગ.
બાજુમાં ઊંઝા સુધી સ્પેશ્યલ પીવાનું શુદ્ધ પાણી લેવા માટે કેટલાય સિનિયર સિટીજનો સાયકલ લઈને કે યુવા વર્ગ પોતાનું પેટ્રોલ બાળીને ધક્કા ખાય છે, ત્યારે પણ

મારા મતવિસ્તારમાં જે ગ્રામપંચાયત સમરસ થશે તેને,,, ઊંઝા ધારાસભ્ય શ્રી કે. કે. પટેલે સુ કરી જાહેરાત??
લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી, તે 22 જૂને યોજાનારી ગ્રામ પંચાયતની સરપંચ ની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યાં ઊંઝા ધારાસભ્ય શ્રી

કડીના પ્રકૃતિ સેવક ખોડાભાઈ પટેલ દ્વારા પર્યાવરણ વિષયક લોક જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
“પર્યાવરણ ને કરીએ પ્રેમ, રહીએ આપણે હેમખેમ” આ સૂત્રને સાકાર કરવા પ્રકૃતિ સેવક અને શ્રી એમ.એન.પટેલ પ્રાથમિક શાળા, નાની કડીનાં કર્મઠ આચાર્ય ખોડાભાઈ બી.પટેલ ‘ધર્મેશ’

૧૧૭ મુ દેહદાન મેળવી સમગ્ર ઊંઝા ને ગૌરવ અપાવતુ શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ, ઊંઝા.
તા- 27-05-25 મંગળવારના રોજ પટેલ શાંતાબેન દશરથભાઈ, ઊંઝાનું દુઃખદ અવસાન થતાં તેમની અંતિમ ઈચ્છા મુજબ પરિવારજનો એ દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો, સ્વર્ગસ્થના દેહને દાહોદ

Unjha | અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ઊંઝા તાલુકા દ્વારા આયોજિત ડાભી ગામના વીર જવાનોના સન્માન કાર્યક્રમમાં હરિભાઈ હાજર રહી જવાનોની બહાદુરીને સલામ કરીને સન્માનિત કર્યા.
આપણા શૂરવીર સૈનિકોની પ્રતિબદ્ધતા અને રાષ્ટ્ર માટેના સમર્પણના કારણે આજે દેશ અને દેશવાસીઓ સુરક્ષિત છે તેનું ગૌરવ છે. આ સમયે ઉંઝાના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ,

આજે વદ ચોથ હોવાથી સખ્ત ગરમીમાં પણ ઐઠોર ગામે શ્રી ગણપતિ મંદિરે દર્શનાર્થીઓની લાઈનો લાગી
આજે 16-05-25 વદ ચોથ ને શુક્રવારે ઊંઝા તાલુકાના ઐઠોર ગામે શ્રી ઐઠોરા ગણેશના દિવ્ય દર્શને ભક્તોની ભારે ભીડ જામી. ચોથના પવિત્ર દિવસે વહેલી સવારથી જ