Covid-19 In China: ચીનમાં કોરોના બેકાબૂ, સ્મશાનગૃહ બહાર મૃતદેહોની લાઇન, લોકો લાચાર, જુઓ વીડિયો
COVID-19: બુસ્ટર ડોઝ પછી નેઝલ વેક્સિન લઈ શકાશે નહીં, જાણો તેની પાછળનું કારણ
Coronavirus in India: નવો વેરિયન્ટ લોકોમાં ઝડપથી ફેલાયો, રસીની કોઈ અસર નહીં!

મહેસાણા જિલ્લા – શહેર કોંગ્રેસ સમિતીએ અમરેલીની નિર્દોષ પાટીદાર દીકરી પર થયેલા ખોટા કેસ, ધરપકડ અને સરઘસ મામલે કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું.
ગુજરાતના અમરેલીની ગરીબ ઘરની દીકરી જે સ્થાનિક ભાજપના નેતાને ત્યાં ટાઈપીસ્ટની નોકરી કરતી હતી, તો ટાઈપ કરવા જેવી બાબતમા તેના ઉપર પોલીસ કેસ કરી,

અમરેલીમાં રાજકીય ઝગડામાં નિર્દોષ પાટીદાર કુંવારી દીકરીને ખોટા પોલીસ કેસમાં ફસાવી અમરેલી માં અંદોરો અંદર રાજકીય ડખામાં એક નિર્દોષ પાટીદાર દીકરીને ખોટી રીતે ગુનામાં ફસાવી, ધરપકડ અને જાહેરમાં સરઘસ કાઢવા મુદ્દે ઊંઝા spg દ્વારા ઊંઝા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
આજ 03-01-25 શુક્રવારના રોજ અમરેલીની મજબૂરીમાં ટાઈપીંગની નોકરી કરતી કુંવારી દીકરી પર ખોટો કેસ ઉભો કરી,ગુનો દાખલ કરી રાત્રે 12 કલાકે ધરપકડ કરી શહેરમાં જાહેર

આમ આદમી પાર્ટી, ઊંઝા દ્વારા અમરેલીના પાટીદારની નિર્દોષ દીકરીના સરઘસ કાંડ મુદ્દે કડક તપાસ અને યોગ્ય ન્યાય માટે ઊંઝા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
આજ રોજ તારીખ 03/01/2025 વાર શુક્રવારના રોજ આમ આદમી પાર્ટી ઊંઝા તરફથી અમરેલીનું દીકરી ને ન્યાય મળે અને જે પણ ખોટા કેસ કરવામાં આવ્યા છે

આજના વિનાયક ચતુર્થીના મંગલમય દિવસે લોકશાહી ઢબે ચૂંટાયેલ નવી પરિવર્તન પેનલ ઘોડાના નિશાનવાળી ના તમામ નવા વિજેતાઓ ચાર્જ લેતા પહેલા સાથે મળી દાદાના દિવ્ય દર્શન કર્યા.
આજે દાદાની પ્રિય વિનાયક ચતુર્થીના પવિત્ર દિવસે શુભ-લાભ ચોઘડિયે પરીવર્તન પેનલના વિજેતા તમામ ટ્રસ્ટીઓએ શ્રી ગણપતિ મંદિર સંસ્થા,ઐઠોર નો સ્વચ્છ અને પારદર્શક વહીવટ કરવાની નેમ

ઊંઝા APMC ના પૂર્વ ચેરમેન દિનેશભાઇ પટેલ દ્વારા સેફટી ગાર્ડના વિતરણ કેમ્પમાં લાંબી લાઈનો લાગી.
APMC ઊંઝાના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ દ્વારા ઉત્તરાયણ પહેલા દોરીથી બચવા ટુ વ્હીલર ચાલકોને મફતમાં સેફ્ટી ગાર્ડ લગાવવા માટેના સેવાકાર્યનું કેમ્પ કરી આયોજન ગોઠવેલ હતું,

અમરેલી જિલ્લામાં લેટરકાંડમાં પાટીદાર સમાજની નિર્દોષ કુંવારી દીકરીનું બિન-અધિકૃત રીતે જાહેરમાં સરઘસ કઢાવનાર અધિકારી પર કડક તપાસ કરી યોગ્ય પગલાં ભરવા બાબતે spg ની લેખિત માંગણી.
છેલ્લા થોડા દિવસથી અમરેલીના સ્થાનિક રાજકીય આગેવાનોમાં અંદરોઅંદરનો લેટરકાંડ મુદ્દો આખા ગુજરાતમાં હોબાળો મચાવી રહ્યો છે. આ આખા પ્રકરણમાં મજબૂરીમાં ટાઈપિંગ ઓપરેટરની નોકરી કરનાર નિર્દોષ

સાંસદ મયંકભાઈ નાયકની જેમ આજે દિનેશભાઇ પટેલ , કે. કે. પટેલ અને જાયન્ટસ પરિવાર, ઊંઝા પણ ટુ વિલર વાહન ચાલકો માટે નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવી આપી જનસેવા અભિયાનમાં જોડાશે.
મહેસાણા રાજ્ય સભાના સાંસદ શ્રી મયંકભાઇ નાયક દ્વારા ઉત્તરાયણ નિમિત્તે પતંગની દોરીથી ટુ વિલર વાહન ચાલકોની સલામતી અર્થે 30-12-24 ના રોજ સવારે તોરણવાળી માતાનો ચોક,

ઉત્તરાયણમાં દોરી વાગવાથી બચવા તંત્ર એ ઓવરબ્રીઝ પર દર વર્ષે બે થાંભલાઓ વચ્ચે તાર બાંધી વાહનને સલામતી પુરી પાડવી જોઈએ.
ચાલકો અંગ્રેજી મહિના અને તારીખ પ્રમાણે ઉજવાતો એક માત્ર ભારતીય તહેવાર એટલે ઉત્તરાયણ. સૂર્યનું ઉત્તર દિશા તરફ વળવું એના પરથી કદાચ ઉત્તરાયણ શબ્દ અસ્તિત્વમા આવેલો

SMVS શ્રી સ્વામિનારાયણ મંદિર, ઊંઝા ખાતે યોજાયો ભવ્ય શાકોત્સવ…
અનેક પ્રકારના ઉત્સવો, અનેરો માહોલ એટલે જ સ્વામિનારાયણ સંપ્રદાય. આ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાને સ્વયં પોતે પોતાની હયાતીમાં ઘણા બધા ઉત્સવોના આયોજન કરી નાના-મોટા સૌને અધ્યાત્મ

શ્રી ઉંઝા કેળવણી મંડળ સંચાલિત તમામ સંસ્થાઓનો સંયુક્ત ઇનામ વિતરણ સમારોહ તારીખ 26/12/ 2024 ને ગુરૂવારના રોજ નર્મદા મલ્ટીપર્પઝ હોલમાં શેઠ એમ. આર. એસ. હાઇસ્કૂલ અને શ્રી એમ. એચ. પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ, ઊંઝા ના યજમાન પદે યોજવામાં આવ્યો.
આ શુભ પ્રસંગે સભાના પ્રમુખ તરીકે શ્રી ઊંઝા કેળવણી મંડળના સમગ્ર સભાના અધ્યક્ષ શ્રી કે.આઈ. પટેલ, મુખ્ય મહેમાન તરીકે સ્વામી નિજાનંદજી મહારાજ(ગોતરકા આશ્રમ), ઉદ્ઘાટક શ્રી