Explore

Search

September 6, 2025 9:33 am

IAS Coaching
નવીનતમ સમાચાર

ઊંઝા શહેર ભાજપના હોદ્દેદારો અને અન્ય સાથે મળી રામજી મંદિર ઊંઝા માં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી.

ગુરુપૂર્ણિમાના તહેવારનુ હિન્દુ ધર્મમાં અનેરું જ મહત્વ છે. તેની ઉજવણીના ભાગરૂપે ઊંઝા ધારાસભ્ય શ્રી કે. કે. પટેલના માર્ગદર્શન સાથે આજે 10-07-25 ગુરુવાર સવારે 10:30 કલાકે

શ્રી આનંદ આશ્રમ, કડી ખાતે સદગુરુ શ્રી હરીબાપુના સાનિધ્યમાં ભવ્ય રીતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે.

હિન્દુ સનાતન ધર્મમાં ગુરુપૂર્ણિમાનુ અલગ જ મહત્વ હોય છે.   ગુરુપૂર્ણિમા એ જાણે દરેક સાધક માટે વર્ષનો સૌથી મોટો ઉત્સવ હોય છે. તે દિવસે સદગુરુના

ઊંઝા ઓવરબ્રીઝ પર પડેલા મોટા ખાડાઓ નેતાઓની નજરમાં ક્યારે આવશે તેની રાહ જોવાઈ રહી છે.

ભારે અકસ્માતની રાહ જોઈને બેઠેલું ઊંઝાનું નબળું સ્થાનિક તંત્ર. ભ્રસ્ટાચારની દુર્ગંધ ચારેબાજુ ફેલાઈ રહી છે. Apmc માટે જગતભરમાં પ્રખ્યાત ઊંઝા ખાતે પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા

Unjha : ઐઠોર અનુપમ પ્રાથમિક સ્કૂલમાં વૃક્ષોરોપણ કરવામાં આવ્યું.

જેસીસ ક્લબ ઊંઝાના પ્રમુખ અલ્કેશભાઈ પટેલ, જેસીસ કૃણાલભાઈ પટેલ, પૂર્વ સરપંચ ઐઠોર કશ્યપભાઈ પટેલ, પાર્થ પગાર કેન્દ્ર શાળાના આચાર્ય શ્રી ધર્મેશકુમાર પી. પટેલ, શાળાના શિક્ષકગણ

Mahesana : મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે 05 પ્રાથમિક શાળામાં બાળકોને આગલી પકડી પ્રવેશ અપાવ્યો.

સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી બાળકોને શાળા પ્રવેશ કરાવવા માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. કેળવે તે કેળવણી. બાળકનું સાચું ઘડતર શિક્ષકોના સાનિધ્યમાં શાળામાં

પુત્રના જન્મ દિવસે 600 થી વધારે રોપાઓનું વિતરણ કરી ઉત્તમ સમાજસેવાનુ ઉદાહરણ બેસાડ્યું.

આજે વડનગર કોલેજના અધ્યાપક ડૉ.ધરતીબેન જૈન અને તેમના પતિ વિશાલભાઈ દ્વારા તેમના બાળકો અવ્યય અને પ્રશીલના જન્મદિવસ નિમિત્તે 600 થી વધારે વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં

Unjha : આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે ઊંઝા સિવિલની મુલાકાત લીધી.

26-06-25 ના રોજ ઊંઝા સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાત રાજ્યના માનનીય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે વિશેષ મુલાકાત લીધી. જ્યાં તેમણે અલગ અલગ વિભાગનું નિરીક્ષણ કર્યું. ડાયાલીસીસ

Unjha : ઐઠોરના મહિલા સરપંચનુ ભવિષ્ય કાલે નક્કી થશે.

જાત-જાતના અનુમાનોની ગામમાં ચોરે ને ચૌટે ચાલી રહી છે ચર્ચાઓ,,!! ઊંઝા તાલુકાની 22 જૂને યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી આવતી કાલે 25 તારીખે કરવામાં આવશે.

પોદાર પ્રેપ ઉંઝા ખાતે પેરેન્ટ ઓરિએન્ટેશનનુ આયોજન થયું.

ઊંઝા, ૨૧ જૂન, ૨૦૨૫ – અગ્રણી પ્રિસ્કુલ, પોદાર પ્રેપ ઉંઝાએ ૨૧ જૂન, ૨૦૨૫ ના રોજ પેરેન્ટ ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. જેમાં ૨૦૨૫-૨૬ શૈક્ષણિક વર્ષ

ઐઠોર ગામે સરપંચ બનવા માટે આવતી કાલે મહિલા ઉમેદવારો વચ્ચે ત્રી-પાંખીઓ જંગ ખેલાશે.

સરપંચ પદનો ‘તાજ’ છેલ્લે કોના માથા પર મુકાય છે તે તો ઐઠોરના મતદાતાઓ જ નક્કી કરશે.   જોકે સીધી ટક્કર તો પાટીદાર સમાજ વતી ઉભા

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique