Explore

Search

September 6, 2025 1:58 pm

IAS Coaching

૧૧૭ મુ દેહદાન મેળવી સમગ્ર ઊંઝા ને ગૌરવ અપાવતુ શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ, ઊંઝા. 

તા- 27-05-25  મંગળવારના રોજ પટેલ શાંતાબેન દશરથભાઈ, ઊંઝાનું દુઃખદ અવસાન થતાં તેમની અંતિમ ઈચ્છા મુજબ પરિવારજનો એ દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો, સ્વર્ગસ્થના દેહને દાહોદ ખાતે આવેલ શ્રી ઝાયડસ મેડિકલ કોલેજ ને અર્પણ કરવામાં આવ્યો.

આ પ્રસંગે સમાજના અગ્રણી ભાઈ બહેનો તેમજ સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શ્રી તેજપાલ ભાઈ, પટવા શ્રી જશુભાઈ એન્જિનિયર, તથા રમણભાઈ સથવારા, ઉપસ્થિત થયા હતા.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
AI Tools Indexer