Explore

Search

April 19, 2025 5:02 pm

IAS Coaching
નવીનતમ સમાચાર

ઐઠોર ગામે દાદાના ચોથના મેળામાં નવા વર્ષનો વરતારો જોવામાં આવ્યો.

ઐઠોર શ્રી ગણપતિ મંદિરમાં જોવામાં આવતા આ વરતારાનું આખા દેશભરમાં અનોખું જ મહત્વ હોય છે. કાલ સાંજથી ભક્તોમાં ‘કાગડોળે’ નવા વર્ષના વરતારાની રાહ જોવાઈ રહી

તા-01-04-2025 ના રોજ દિનેશભાઇ પટેલે ઐઠોર ચોથના દાદાના દિવ્ય દર્શનનો લાભ લીધો.

ઊંઝા તાલુકાના 1200 વર્ષ જુના ડાબી સુંઢાળા શ્રી ઐઠોરા ગણેશના અંગારકી ચોથના જગવિખ્યાત મેળામાં આજે બીજા દિવસે સાંજના સમયે પોતાના પિતાજી અને સુપુત્ર સાથે દિનેશભાઇ

શ્રી ગણપતિ મંદિરના આજે પ્રસાદી રૂપેના લાડવા વિતરણને મળ્યો અભૂતપૂર્વ જન પ્રતિસાદ,,!!

પહેલી જ વાર પ્રયોગાત્મક ધોરણે ભક્તોની સેવા હેતુસર ગોઠવેલ આ કાર્યક્રમને ધાર્યા કરતા વધુ સારો પ્રતિસાદ મળ્યો છે. આજ ચૈત્ર સુદ ચોથ ઐઠોર શ્રી ગણપતિ

ઊંઝાની લીલોતરીમાં પર્યાવરણ સાથે સૌંદર્યમા થશે ઉમેરો, જેસીસ ક્લબ દ્વારા 1120 વૃક્ષો રોપવામાં આવશે.

તા- 31-03-25 સોમવાર ના રોજ ગુજરાત સરકારની મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2024-25 ની ગ્રાન્ટમાંથી ઊંઝા નગરપાલિકાના વિવિધ વિસ્તારમાં 1120 રોપાનું પ્લાન્ટેશન કરવાનુ કામ ઊંઝા જેસીસ

સાંસદ શ્રી હરિભાઈ પટેલે શ્રી ગણપતિ મંદિર, ઐઠોરની આજ સાંજની દિવ્ય આરતીનો લાભ લઇ ધન્યતા વ્યક્ત કરી.

ઐઠોરના જગવિખ્યાત લોકમેળાના ગણતરીના દિવસો જ બાકી છે ત્યાં આજ 29 માર્ચ -25 શનિવાર સાંજના પોતાના વ્યસ્ત જીવન વચ્ચે પણ સાંસદ શ્રી હરિભાઈ પટેલે મંદિરની

ઐઠોરના શ્રી ગણપતિ દાદાના ‘ચોથના લોકમેળા’ પૂર્વે ચાલી રહેલી ભવ્ય તૈયારીઓ. સેવકોમાં અદમ્ય ઉત્સાહ.

આ ભવ્ય લોકમેળો આ વર્ષે ચૈત્ર સુદ 3-4-5 જે તારીખ 31-03-25 થી 02-04-25 સુધી યોજાશે, જેમાં 1 તારીખ ચૈત્ર સુદ ચોથ મંગળવારે સાંજના 5 વાગે

ઐઠોર શ્રી ગણપતિ મંદિરે મેળામાં દર્શનાર્થે આવનાર દરેક ભક્તોને લાડવાની પ્રસાદી ભેટ સ્વરૂપે અપાશે.

આવનાર 31,1 અને 2 તારીખે યોજાનાર ત્રી-દિવસય ભવ્ય સુકન મેળામાં માત્ર 1 તારીખ ચોથના દિવસે જ દર્શનાર્થે આવનાર દરેક ભક્તોને આશરે 35 ગ્રામ જેટલા વજનનો

ઊઝા BRC ભવન ખાતે સમાજસેવાના ભાગરૂપે સાંસદ હરિભાઈ પટેલ પ્રેરિત દિવ્યાગ સાઘન સહાયનો કેમ્પ યોજવામા આવ્યો.

તા  24-03-25 સોમવારના રોજ બી. આર. સી. ભવન, ઐઠોર ચોકડી, ઊંઝા ખાતે સાંસદ હરિભાઈ પટેલ પ્રેરિત, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ભારત સરકાર તથા એલિમ્કો

ઐઠોરમાં શ્રી નિવૃત કર્મચારી પરિવાર દ્વારા રજત જ્યંતી મહોત્સવ ઉજવાયો.

22-03-25 શનિવારના રોજ રાત્રે 8:30 કલાકે ઊંઝા તાલુકાના ઐઠોર ગામમાં શ્રી નિવૃત કર્મચારી પરિવાર દ્વારા રજત જ્યંતીની ઉજવણીના ભાગરૂપે શ્રી અંબાજી માતાના ચોકમાં  સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસદ શ્રી હરિભાઈ પટેલ પ્રેરિત મહેસાણામાં દિવ્યાંગજન ભાઈ-બહેનો માટે દિવ્યાંગજન સાધન સહાય એસેસમેન્ટ (નિદાન) કેમ્પ યોજાશે.

કાર્યક્રમ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ-ભારત સરકાર, એલીમકો ઉજ્જૈન, જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા/ગાંધીનગર દ્વારા સવારે 9:30 થી બપોરે 3 વાગ્યાં સુધી કાર્યક્રમ યોજાશે. 22 તારીખે

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
AI Tools Indexer