Explore

Search

September 6, 2025 9:26 am

IAS Coaching
નવીનતમ સમાચાર

Unjha : શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ,ઊંઝા દ્વારા મળેલ 122 મું દેહદાન.

આજરોજ પટેલ રઈ બહેન ઈશ્વરલાલ નું દુઃખદ અવસાન થતાં તેમના પરિવારજનોએ આ દુઃખદ પ્રસંગે દેહદાન આપવાનો ઉત્તમ સેવાકીય નિર્ણય લીધો. સ્વર્ગસ્થના આ દેહને હિમાલયા આયુર્વેદિક

Unjha : ગણેશચતુર્થી નિમિતે શ્રી ગણપતિ મંદિર, ઐઠોરમાં અખંડ ધૂનનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ગણેશચતુર્થી એટલે કળિયુગના જીવંત સુન્દુરીયા દેવ મનાતા શ્રી ગણપતિ દાદાનો જન્મદિવસ.   દાદાનો જન્મદિવસ હોય અને શ્રી ગણપતિ મંદિર ઐઠોરમાં ધાર્મિક પોગ્રામ ના હોય તેવું

Unjha : પાટીદાર યુવાનેતા અને આપ પાર્ટીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ગોપાલ ઈટાલીયા માં ઉમિયા ઊંઝાના દર્શને આવ્યા જ્યાં તેમણે પૂજા કરી સૃષ્ટિના કલ્યાણ અર્થે પ્રાર્થના કરી.

તા: 24-08-25 ના રોજ પાટીદાર સમાજ કુળદેવી મા ઉમિયાજી જ્યાં સાક્ષાત બિરાજમાન છે એવા ઊંઝા ખાતે આવેલ વિશ્વપ્રસિદ્ધ ઉમિયા ધામ મંદિરે જઈને માતાજીની પૂજા કરી

Unjha : ભારત ને હિન્દુ રાષ્ટ્ર બનાવવા શ્રી રામજી મંદિર દુધલીની દેશ, ઊંઝા ખાતે આદિત્ય વાહિની દ્વારા શ્રાવણ માસ દરમિયાન પાર્થિવ શિવલિંગ પૂજન કરવામાં આવ્યું.

પુરી શંકરાચાર્ય દ્વારા સંચાલિત રાષ્ટ્રોત્કર્ષ‌ અભિયાન અંતર્ગત ભારત ને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના સંકલ્પથી શ્રી રામજી મંદિર દુધલીની દેશ, ઊંઝા ખાતે પવિત્ર શ્રાવણ માસ અમાવસ્યાના દિવસે

આર. કે. ફાઉન્ડેશન ઊંઝા અને GCRI કેન્સર હોસ્પિટલની વાન દ્વારા ઊંઝા તાલુકાના ટુંડાવ ગામે નિ:શુલ્ક કેન્સર સ્કિનિંગ કેમ્પ યોજાયો.

આજ 22-08-25 ને શુક્રવારના રોજ આર. કે. ફાઉન્ડેશન ઊંઝા તથા રોટરી પરિવાર ઊંઝા ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહયોગ થી નિ:શુલ્ક કેન્સર સ્કિનિંગ કેમ્પ

દિલ્હી સરકારના રખડતા કૂતરાઓના સ્થળાતર રોકવા માટે આવતી કાલે મહેસાણામાં રેલી અને પ્રાર્થના.

ભારે સંખ્યામાં જીવદયા પ્રેમીઓ જોડાવાની સંભાવના. ભારતીય સંસ્કૃતિ પ્રકૃતિના દરેક જીવને ઈશ્વરનો અંશ માની તેની પૂજા કરે છે. સનાતન ધર્મ દરેક જીવ પર દયા કરી

Unjha : શ્રી રામજી મંદિર, ઊંઝા ખાતે નંદોત્સવ -2025 નિમિત્તે મટકી ફોડ તથા રાસ – ગરબાનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

જન્માષ્ટમી 16-08-25 શનિવારે રાત્રે દર વર્ષની જેમ આ વર્ષે પણ આર. કે. ફાઉન્ડેશન આયોજિત મટકી ફોડ અને રાસ ગરબાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ

Unjha : ઊઝા શ્રી વિશ્વકમૉ ધામમા સથવારા સમાજના તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ સમારોહ યોજાયો.

17-08-25 ને આજ રોજ યોજાયેલ આ પોગ્રામમા પ્રાથમિક વિભાગના ઈનામ વિતરણના દાતા શ્રી સથવારા લાલાભાઈ બાબુલાલ તથા માધ્યમિક વિભાગ તથા કોલેજ વિભાગના દાતા સથવારા જશવંતીબેન

Unjha : ઊંઝા ખાતે રેલવે વિભાગ ના 11 ગરનાળાનો રસ્તો ચોમાસામાં કીચડથી બંધ થઇ જવાના લીધે કઈક કાયમી નિરાકરણ હેતુ હરિભાઈ એ જાતે સ્થળ પર નિરીક્ષણ કર્યું.

17-08-25 ને રવિવારના રોજ ઊંઝા ખાતે રેલવે વિભાગના વર્ષોથી અટવાયેલા 11 નાળાની બંને તરફનો રસ્તાની બાબત, બસ સ્ટેશન પાસે અંડરપાસના નીચેના ભાગે તેમજ ઉપરના ભાગના

Mahesana : મહેસાણા જિલ્લાના ઊંઝા રેલ્વે સ્ટેશન ખાતે અજમેર-મૈસુર એક્સપ્રેસ અને લાલગઢ-દાદર-રાણકપુર એક્સપ્રેસ ટ્રેનોને નવીન સ્ટોપેજ માટે ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવી.

આ સાથે સરકારે રેલવે કનેક્ટિવિટીને વધુ મજબૂત કરી છે. 17-08-25 ના રોજ આ પ્રસંગે રાજ્યસભાના સાંસદશ્રી મયંકભાઈ નાયક, લોકસભા સાંસદશ્રી હરિભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique