Explore

Search

April 19, 2025 5:02 pm

IAS Coaching
નવીનતમ સમાચાર

મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ એક્શન મોડમાં, ઊંઝા મામલતદાર કચેરીની સરપ્રાઈઝ મુલાકાત લેતા સાંસદ પ્રજાના વિવિધ પ્રશ્નને જાણવા સરપ્રાઈઝ વિઝીટ,

સરકારી કચેરીઓ વાસ્તવમાં પ્રજાભિમુખ બને તેવો સતત રાજ્ય સરકારનો પ્રયાસ રહ્યો છે.લોકોને કચેરીમાં સરકારી કામકાજ વખતે કોઈ અગવડ ન પડે અને પ્રજાના કામ ઝડપી બને

આજે સંકટ ચોથ હોવાથી શ્રી ગણપતિ મંદિર, ઐઠોર ભક્તોની અપાર ભીડ જોવા મળી.

આજે પોષ મહિનાની વદ ચોથ હોવાથી ઉત્તર ગુજરાતના સૌથા મોટા મંદિરોમાંના એક એવા ઊંઝા તાલુકાના શ્રી ઐઠોરા ગણેશના દિવ્ય દર્શન હેતુ ભક્તોની મોટી ભીડ જોવા

આજ રોજ spg રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ તેમની ટીમ સાથે ઐઠોરા ગણેશના દર્શન કરી નવા પ્રમુખ અને ટ્રસ્ટી મંડળની શુભેચ્છા મુલાકાત કરી અભિનંદન પાઠવ્યા.

આજ 11 જાન્યુઆરી 25 ના રોજ સવારે 11 વાગે spg અધ્યક્ષ લાલજીભાઈ પટેલ અને તેમની ટીમ દાદાના દિવ્ય દર્શન અને પૂજા કરી ધન્યતા અનુભવી. ઐઠોર

શ્રી વિસનગર ગુજરાતી સોની સમાજ વિસનગરની 34 મી ઉજાણી ગુંજા મુકામે યોજાણી.

સમગ્ર કાર્યક્રમનું સુકાન કારોબારી સભ્યશ્રી પંકજભાઈ સોની દ્વારા સંભાળવામાં આવ્યો હતુ. શ્રી વિસનગર ગુજરાતી સોની સમાજની સ્થાપના વર્ષ 1990માં કરવામાં આવી હતી. ત્યારથી લઈને વર્ષ

શ્રી ખોડલધામ આમંત્રણ રથ ઐઠોરના આંગણે પધારતા ભવ્ય સ્વાગત કરાયું.

આજ 10-01-25 શુક્રવારના રોજ સવારે 10 વાગે શ્રી ખોડલધામ આમંત્રણ રથ ઐઠોર ગામના ગોદરે શ્રી અંબાજી માતા મંદિર પાસે, શ્રી ચારમુખી હનુમાનજી મંદિર આગળ પધારતા

ઐઠોર ગામે શ્રી ગણપતિ મંદિરમાં નવા પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રીની નિમણુંક કરવામાં આવી.

આજે 7 જાન્યુઆરી -24 ના રોજ સવારે 11 વાગે ટ્રસ્ટીઓની મિટિંગમાં પ્રમુખપદે ઐઠોરના ભામાશા ગણાતા શ્રી બાબુભાઇ પ્રાગજીદાસ પટેલ (ગામી) અને ઉપપ્રમુખ તરીકે મનુભાઈ રામાભાઇ

ઊંઝામાં સતત બીજી વાર શ્રી મેલડી માતા ભક્ત મંડળે 21 મણ લોટના લાડુ બનાવી આજુબાજુની સોસાયટી અને ખેતર વિસ્તારમાં રખડતા કુતરાઓને ખવડાવ્યા.

તારીખ 05-01-2025 ને રવિવારના રોજ શ્રી મેલડી માતાજીની દિવ્ય પ્રેરણાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી મેલડી માતા ભક્ત મંડળ, ઐઠોર ચાર રસ્તા, ઊંઝાના

શ્રી ઉમિયા માતા દેશ યુવક મંડળ, ઊંઝાનો 32 મો ઈનામવિતરણ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

આજ 05-01-25 રવિવારના રોજ સાંજે 3:30 કલાકે ઉમિયા માતા દેશની વાડી, ઊંઝામાં શ્રી ઉમિયા માતા દેશ યુવક મંડળ, ઊંઝાનો 32 મો ઇનામ વિતરણ અને સ્નેહમિલન

ઊંઝા તાલુકાના ઐઠોર ગામે દિનેશભાઇ શંભુભાઈ પટેલે રખડતા કુતરાઓ માટે લાડવા બનાવડાવી તેમના પિતાની પુણ્ય સ્મુતિ જીવંત કરી.

આજ 6-1-25 સોમવારના રોજ દિનેશભાઇ શંભુભાઈ પટેલે (હાલ કેનેડા) દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાના સ્વર્ગસ્થ પિતાશ્રી શંભુભાઈ કચરાભાઈ પટેલ (સાવદરા) ની શ્રદ્ધા સાથે

ઉંઝા તાલુકાની સુણક ગામની પ્રાથમિક શાળામા પ્રવાસ યોજાયો.

ઉંઝા તાલુકાની સુણક ગામની પ્રાથમિક શાળામાથી શૈક્ષણિક પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહુડી જૈન તીર્થધામ, શ્રી સ્વામિનારાયણ મંદિર,અક્ષર ધામ, તથા કાંકરિયા પ્રાણી સંગ્રહાલય

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique