Explore

Search

September 6, 2025 9:31 am

IAS Coaching
નવીનતમ સમાચાર

જન્મ દિવસે પિતા અને બે જુડવા દીકરીઓએ વૃક્ષારોપણ, સ્વચ્છતા તથા જીવદયાનું કાર્ય કરી સમાજને નવો રાહ ચિંધ્યો.

કડી તાલુકામાં આવેલ વિડજ ગામના વતની અને નાનીકડીમાં આવેલ શ્રી એમ.એન.પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય ખોડાભાઈ બી.પટેલ તથા ડી.જે.પટેલ કન્યા વિદ્યાલય, નાનીકડી માં ધોરણ 12 સાયન્સમાં

Unjha : શ્રેયસ કો.ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિ. ઊંઝાની 39 મી વાર્ષિક સાધારણ સભા કાળેશ્વર મહાદેવ મંદિરની વાડી,ઊંઝામાં સંસ્થાના પ્રમુખશ્રી અલ્પેશભાઈ શાહના અધ્યક્ષ સ્થાને મળી.

જેમાં એજન્ડા મુજબના કામો તથા મીટીંગમાં પધારેલ સભાસદોમાંથી મળેલ યોગ્ય સૂચનનો સાધારણ સભાએ સર્વાનુમતે ઠરાવો પસાર કરવામાં આવેલ. 1, ગત સભાનું પ્રોસેડિંગ ડિરેક્ટર કુમારી નેહાબેન

Unjha : ઊંઝા બસ સ્ટેશન અને શહેર વચ્ચે રેલવે લાઈન પર ફૂટ ઓવર બ્રીઝ બનાવવા ઊંઝા ધારાસભ્યએ કેન્દ્રીય રેલવે મંત્રીને કરેલી લેખિત રજુઆત.

ઊંઝા બસ સ્ટેશન પાસે પાટણ રોડ હાઇવે, સ્થાનિક ઇન્દ્રસ્ટીઅલ અને રહેણાંક સોસાયટીઓ તથા બીજી બાજુ ઊંઝાના મુખ્ય બઝાર સાથે શ્રી ઉમિયા માતાજી મંદિર, ઊંઝા APMC,

શ્રી સરદાર પટેલ સેવાદળ SPG ની અવસર પાર્ટી પ્લોટ મહેસાણા ખાતે સોશિયલ મીડિયા સંકલનની મિટિંગ યોજાઈ ગઈ.

તા- 20-07-25 રવિવારે spg ની અવસર પાર્ટી પ્લોટ, મહેસાણા ખાતે મીટીંગનું સરસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં SPG ના ગુજરાત પ્રદેશ/જિલ્લા/શહેર/તાલુકાના આગેવાનો અને દરેક શહેરના

ઊંઝા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ રાવળે (અશ્વિન પેન્ટર) સહપરિવાર શ્રી ગણપતિ મંદિર, ઐઠોરના દર્શન કરી ધન્યતા અનુભવી.

ભારતભરમાં પ્રખ્યાત ઐઠોરના શ્રી ગણપતિ દાદાના દર્શનનો દિવ્ય અવસર ભાગ્યે જ કોઈ ધાર્મિક વ્યક્તિ ચુકી શકે. 17-07-25 ગુરુવાર ના રોજ સહપરિવાર પધારેલ સંજયભાઈ રાવળના જણાવ્યા

ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા સમિતિ મહેસાણા અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર આયોજીત શિક્ષક ગરિમા શિબિરમાં ખોડાભાઈ પટેલનું સ્નેહ સન્માન.

ગાયત્રી શક્તિપીઠ મહેસાણામાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા સમિતિ મહેસાણા અને વિશ્વ ગાયત્રી પરિવાર આયોજીત શિક્ષક ગરિમા શિબિર યોજાઈ જેમાં મહેસાણા જીલ્લામાંથી અનેક શિક્ષકો એ ભાગ

સાંસદ હરિભાઈ પટેલે સ્વામિનારાયણ મંદિર, મહેસાણામાં સી. એમ. ના જન્મદિવસ નિમિત્તે વિશેષ પૂજા અર્ચના કરી.

રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આજે 63 મો જન્મ દિવસ નિમિત્તે મુખ્યમંત્રીના દીર્ઘાયુ અને રાજ્યની સુખાકારી માટે આજે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા

ઊંઝા શહેર ભાજપા દ્વારા મુખ્યમંત્રી  શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો 63 મો જન્મદિવસ ઉજવાયો

ઊંઝા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના 63માં જન્મદિવસ નિમિતે ઊંઝા વિધાનસભાના ધારાસભ્યશ્રી માનનીય કિરીટભાઈ કે. પટેલના માર્ગદર્શનથી ઊંઝા

શ્રી અમૃતાનંદ આશ્રમ, વિસનગર ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાઈ ગયો.

13-07-25 ને રવિવારના રોજ  શ્રી અમૃતાનંદ આશ્રમ, ગણેશપુરા, કંસારા કુઇ- તિરૂપતિ- કાંસા રોડ તાલુકો – વિસનગર મુકામે શ્રી અમૃતાનંદ મહારાજ અને વંદનીય કાશીબાના દિવ્ય આશીર્વચનથી

ગુરુપૂર્ણિમાના પવિત્ર પ્રસંગે સદગુરુદેવ શ્રી હરિ બાપુના સાનિધ્યમાં શ્રી આનંદ આશ્રમ, રામનગર, સુજાતપુરા રોડ, કડી ખાતે ભવ્ય રીતે ઉજવાઈ ગયો.

ગુરુગીતાનો મહિમા ગાતો ધાર્મિક ઉત્સવ એટલે ગુરુપૂર્ણિમા.   મોટા ભાગના આશ્રમોમાં આ દિવસે અનુકૂળતા મુજબ પ્રસંગ ઉજવાતો હોય છે. શ્રી હરીબાપુના દર્શન અને આશીર્વાદ માટે

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique