Explore

Search

September 8, 2025 5:13 am

IAS Coaching
મહેસાણા

લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ ની અધ્યક્ષતામાં જન ઔષધી દિવસની ઉજવણી કરવામાં આવી.

રોજબરોજની દવા લેનારાઓને જન ઔષધિ કેન્દ્રમાંથી દવાઓ લેવા ખાસ અનુરોધ કરાયો. જન ઔષધિ કેન્દ્ર, એપીલો એન્કલેવ મોઢેરા ચોકડી ખાતે તા 8-3-25 ના રોજ યોજાએલા કાર્યક્રમમાં

જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના અનાજ સંગ્રહ સ્થળનું નિરીક્ષણ

સાંસદ હરિભાઈ પટેલે એફ સી આઈ ગોડાઉનમાં અનાજનુ વજન અને ગુણવત્તા ચકાસી. આજે મહેસાણા સાંસદ તેમજ ફૂડ તેમજ કન્ઝ્યુમર અફેર્સ અને જાહેર વિતરણ વ્યવસ્થાની ભારત

શ્રી બ્રહ્મણી માતાજી મંદિર, ઐઠોરનો 19 મો પાટોત્સવ ઉજવાયો.

શ્રી બ્રહ્માણી માતાજી મંદિર ઐઠોરના આગણે 19 મો પાટોત્સવ તારીખ 5/ 3/ 2025. ફાગણ સુદ છઠ્ઠ બુધવાર ના રોજ ઉજવવામા આવ્યો. જેમા હવન ,ભોજન પ્રસાદ

મહેસાણામાં સામાજીક જાગૃતિ લાવવા માટેનું નાટકનું આયોજન કરવામાં આવ્યું.

આજરોજ મહેસાણા શહેર સ્થિત આનંદ નિકેતન સ્કૂલ મોટી દાઉ ના ધોરણ – સાત અને આઠ ના વિધાર્થીઓ દ્વારા તારીખ 24-01-2025 ના રોજ મહેસાણા શહેર ના

મહેસાણાના હાઇવે ઉપર આવેલ રાધનપુર ચોકડી પર ટ્રાફિક સિગ્નલ ફરી શરૂ કરવા બાબતે મહેસાણા કમિશનર શ્રી ને જયદીપસિંહ ડાભી (પ્રમુખ, મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિ) એ અરજી કરી.

તેમણે વધુમાં જણાવ્યુ છે કે, મહેસાણા શહેરના રાધનપુર ચોકડી હાઈવે પર હાલમા જે ટ્રાફિક સમસ્યા છે એ અત્યંત ગંભીર બની છે. વાહનોની અવર જવર વધવાથી

ઊંઝામાં યોજાનાર સ્વામિનારાયણ મંદિર તરફથી શ્રીમદ્દ ભાગવત કથા પારાયણ માટે ઊંઝામાં જીમખાનામાં સ્વયં સેવકોની મીટીંગ રાખવામાં આવી.

શ્રીમદ્ ભાગવત કથા પારાયણનું આયોજન  તા-16-3-2025 થી તા-22-3-2025 સુધી ચાલશે. આયોજન હેતુથી સુરત શ્રી સ્વામિનારાયણ મંદિરથી પધારેલ પૂજનીય શાસ્ત્રી સવૅમંગલ સ્વામી તથા સંતમંડળ દ્વારા જીમખાનામાં

અમદાવાદ – મહેસાણાથી પ્રયાગરાજ કુંભમેળામાં જતી ટ્રેનોની ટ્રીપ અને કોચની સંખ્યા વધારવા મહેસાણાના સાંસદશ્રી હરિભાઈ પટેલે કેન્દ્રીય રેલવે મંત્રીશ્રીને આજે રજુઆત કરી.

હાલમાં ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો યોજાઈ રહ્યો છે. જેમાં દેશવિદેશની સાથે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આજે 22 જાન્યુઆરી, બુધવારના રોજ સાંસદશ્રીએ રેલવે

મહેસાણા રેલવે સ્ટેશનની ઓચિંતી મુલાકાત લેતા સાંસદ હરિભાઈ પટેલ 

મહેસાણા રેલવે સ્ટેશનને વધુ સુરક્ષિત બનાવવાની જરૂર..સાંસદ તમામ પ્લેટફોર્મ સીસીટીવીથી સજ્જ કરવા સાંસદ દ્વારા અપાઈ સૂચના. પ્રજાના પ્રશ્ન અને અગવડની સતત ચિંતા કરતા મહેસાણા સાંસદ

આજે ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામ નજીક વારંવાર થતા અકસ્માત રોકવા સાંસદ હરિભાઈ એ રસ્તાની બેય બાજુ તાત્કાલિક બ્રેકર બમ્પ મુકવા કાર્યપાલક ઈજનેર, મહેસાણા ને સૂચના આપી.

ઊંઝા – સિદ્ધપુર હાઇવે પર બ્રાહ્મણવાડા ગામ નજીક અવારનવાર અકસ્માત થયા કરે છે, છેલ્લા 2 દિવસમાં ત્યાં ટ્રિપલ અકસ્માતમાં બે યુવકોના મોત થયા હતો. આ

અધિકારી રજા ઉપર હોય તો ફરજિયાત અન્યને જવાબદારી આપો: સંકલન સમિતિની બેઠકમાં મહેસાણા સાંસદ હરિભાઈ પટેલની લોકહિતાર્થે રજુઆત.

મહેસાણા સાંસદ ફરી એક વખત પ્રજાના વિવિધ પ્રશ્નના નિરાકરણ માટે આગળ આવ્યા છે.રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો સરકારીતંત્ર સાચા અર્થમાં લોકાભિમુખ બને તેવો પ્રયાસ

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
AI Tools Indexer