Covid-19 In China: ચીનમાં કોરોના બેકાબૂ, સ્મશાનગૃહ બહાર મૃતદેહોની લાઇન, લોકો લાચાર, જુઓ વીડિયો
COVID-19: બુસ્ટર ડોઝ પછી નેઝલ વેક્સિન લઈ શકાશે નહીં, જાણો તેની પાછળનું કારણ
Coronavirus in India: નવો વેરિયન્ટ લોકોમાં ઝડપથી ફેલાયો, રસીની કોઈ અસર નહીં!

આમ આદમી પાર્ટી, મહેસાણા દ્વારા આજે મોઢેરા ચોકડી ખાતે સરદાર પટેલને ફૂલ – હાર અર્પણ કરવામાં આવ્યા.
આજે તારીખ 31-10-24 ગુરુવારના રોજ શ્રી સરદાર પટેલની 149 મી જન્મજયંતિ નિમિતે આમ આદમી પાર્ટી,મહેસાણા દ્વારા મોઢેરા ચોકડી ખાતે ફૂલ હાર રૂપી શ્રદ્ધા

મહેસાણા રેસન ડીલરોએ તેમની પડતર માંગણીઓ ઉકેલવા માટે મહેસાણા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું.
આજ રોજ઼ 7 ઓક્ટોબર 24 ને સાંજના 4 વાગ્યાના રોજ કલેક્ટર ઓફિસ મહેસાણા જિલ્લા ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના હોદ્દેદારો અલ્પેશભાઈ શાહ પ્રમુખ, ભરતભાઈ બારોટ સંગઠન

મહેસાણામા જન્મ દિવસની સેવાકીય રીતે અનોખી ઉજવણી કરી.
સર્વે સમાજ સેવા ગ્રુપ દ્રારા ડેર ગામ ના વતની એવા મંગાજી દરબારના જન્મ દિવસ નિમિત્તે મહેસાણા શહેર મા ભોયરાવાસ આંગણવાડીના નાના ભૂલકાઓને સર્વ સમાજ

ઊંઝા નાગરિક સહકારી બેંક લી. ને Bussiness per Employee નો એવોર્ડ એનાયત થયો.
થયો. ગુજરાત અર્બન કો -ઓપ બેંક ફેડરેશન અમદાવાદ દ્વારા તારીખ 26-09-24 ને ગુરુવારના રોજ યોજાયેલ સહકાર સેતુ -2024 એવોર્ડ સમારોહમાં ફેડરેશનના ચેરમેન જ્યોતિન્દ્રભાઈ મહેતા (મામા)

ઊંઝા શહેરની મેઈન હાઇવે પરની લોકમાગણીની સમસ્યાઓનો સુખદ અંત આવશે.
મહેસાણા – પાલનપુર (SH-41) રોડ પર ઊંઝા બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા રસ્તા પર આવેલ ફ્લાય ઓવર બ્રીઝ નીચે પાલનપુર તરફના DFCC ના બ્રીઝ

જગતભરમાં દુર્લભ – અતિ પ્રાચીન ડાભી સુંઢાળા શ્રી ઐઠોરા ગણેશનું ઐતિહાસિક મંદિર. ભાગ-3
મંદિરની યજ્ઞ શાળામાં નિયમિત યજ્ઞ થાય છે.સમયાંતરે અહીં હિન્દુ ધાર્મિક તહેવારો નિમિતે ધૂન, ભજન, કથા, પારાયણ યોજાતી હોય છે. અહીંના દરેક પ્રસંગ કે મોટા

મા ઉમિયાની ધજા મહોત્સવમા નાની કન્યા ઓ એ પણ ધજાનો ચડાવવાનો લાભ લીધો.
ઉમિયાધામ ઊંઝા ખાતે 6 દિવસમાં 11,000 કરતાં પણ વધુ ધજાઓ માં ઉમિયાના શિખરે માં ઉમિયા ભક્તો દ્વારા ચઢાવવામાં આવી, અને અંદાજિત ૧૨ લાખ કરતાં

જગતભરમાં દુર્લભ – અતિ પ્રાચીન ડાભી સુંઢાળા શ્રી ઐઠોરા ગણેશનું ઐતિહાસિક મંદિર. ભાગ -1
સમગ્ર હિન્દુ સનાતન ધર્મમાં પ્રથમ પૂજનીય, માં ઉમિયા અને મહાદેવના લાડકા, દેવ સેનાપતિ કાર્તિકેયના ભાઈ, રિદ્ધિ, સિદ્ધિ અને બુદ્ધિના દેવ ગણાતા શ્રી ગણેશ ભગવાનના