Explore

Search

September 6, 2025 2:19 pm

IAS Coaching
મહેસાણા

ઐઠોરના તંત્રનો બેજવાબદાર કામનો નમૂનો, ચોમાસા પહેલા પણ ઐઠોર બસ સ્ટેન્ડ આગળ રોડ પાણીથી ઉભરાઈ ગયો,,!!

ના ના,, આ ચોમાસાના વધુ વરસાદથી રોડ પર આવેલ પાણી નથી, આ તો ઐઠોરના સત્તાધીશોના અણ આવડતનો જીવતો-જાગતો પુરાવો છે. જાણે કોના બાપની દિવાળી,,!!?? વર્ષોથી

ગાયત્રી પરિવાર દ્વારા પ્લેન દુર્ઘટનાના મૃતકો માટે શાંતિ સભા અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું.

અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ દુર્ઘટના ની શાંતિ પ્રાર્થનામાં તમામ મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી મોતને ભેટેલા મુસાફરોને શ્રદ્ધાંજલિ આપવાના આ

આજે વદ ચોથ હોવાથી ઐઠોર ગામે શ્રી ગણપતિ મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જામી.

આજે 14-06-25 જેઠ વદ ચોથ ને શનિવારે ઊંઝા તાલુકાના ઐઠોર ગામે જગવિખ્યાત શ્રી ઐઠોરા ગણેશના દિવ્ય દર્શને ભક્તોની ભારે ભીડ જામી. ચોથના પવિત્ર દિવસે કાયમ

Unjha | ઐઠોરમાં પંચાયત તરફથી રાહતમાં પીવાના શુદ્ધ પાણી માટે મિનરલ પ્લાન્ટ બનાવવાની વર્ષો જૂની સમસ્યા જલ્દી ઉકેલાય તેવી લોકમાંગ.

બાજુમાં ઊંઝા સુધી સ્પેશ્યલ પીવાનું શુદ્ધ પાણી લેવા માટે કેટલાય સિનિયર સિટીજનો સાયકલ લઈને કે યુવા વર્ગ પોતાનું પેટ્રોલ બાળીને ધક્કા ખાય છે, ત્યારે પણ

Mahesana | Spg પરિવાર મહેસાણામાં યોજી રહ્યુ છે ભવ્ય ‘પાટીદાર સ્નેહમિલન 2025’

આવનાર તારીખ 7-6-25 શનિવાર ને સાંજે અવસર પાર્ટી પ્લોટ, મોઢેરા રોડ, મહેસાણામાં spg પરિવારના ધોરણ 10-12 ના વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ અને તેજસ્વી તારલાઓનો ભવ્ય સન્માન

૧૧૭ મુ દેહદાન મેળવી સમગ્ર ઊંઝા ને ગૌરવ અપાવતુ શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ, ઊંઝા. 

તા- 27-05-25  મંગળવારના રોજ પટેલ શાંતાબેન દશરથભાઈ, ઊંઝાનું દુઃખદ અવસાન થતાં તેમની અંતિમ ઈચ્છા મુજબ પરિવારજનો એ દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો, સ્વર્ગસ્થના દેહને દાહોદ

ડો. દિપીકાબેન સરડવા (પ્રમુખ ગુજરાત પ્રદેશ મહિલા મોરચા) એ ઊંઝામાં માં ઉમિયાના દિવ્ય દર્શનનો લાભ લીધો.

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત મહિલા મોરચાના પ્રમુખ ડોક્ટર દિપીકાબેન સરડવા એ આજ 19-05-25 ના રોજ ઊંઝા ઉમિયા માતાના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી. સંસ્થા વતી

Unjha | અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ઊંઝા તાલુકા દ્વારા આયોજિત ડાભી ગામના વીર જવાનોના સન્માન કાર્યક્રમમાં હરિભાઈ હાજર રહી જવાનોની બહાદુરીને સલામ કરીને સન્માનિત કર્યા.

આપણા શૂરવીર સૈનિકોની પ્રતિબદ્ધતા અને રાષ્ટ્ર માટેના સમર્પણના કારણે આજે દેશ અને દેશવાસીઓ સુરક્ષિત છે તેનું ગૌરવ છે. આ સમયે ઉંઝાના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ,

આજે વદ ચોથ હોવાથી સખ્ત ગરમીમાં પણ ઐઠોર ગામે શ્રી ગણપતિ મંદિરે દર્શનાર્થીઓની લાઈનો લાગી

આજે 16-05-25 વદ ચોથ ને શુક્રવારે ઊંઝા તાલુકાના ઐઠોર ગામે શ્રી ઐઠોરા ગણેશના દિવ્ય દર્શને ભક્તોની ભારે ભીડ જામી. ચોથના પવિત્ર દિવસે વહેલી સવારથી જ

શ્રી બલવંતસિંહજી રાજપૂતે શ્રી ગણપતિ મંદિર, ઐઠોરના દર્શન કરી ધન્યતા અનુભવી

ભારતભરમાં પ્રખ્યાત ઐઠોરના શ્રી ગણપતિ દાદાના દર્શનનો દિવ્ય અવસર ભાગ્યે જ કોઈ ધાર્મિક વ્યક્તિ ચુકી શકે. શ્રી બલવંતસિંહજી ચંદનસિંહજી રાજપૂત જે પોતે હાલ ગોકુલ ગ્રુપ,

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique