Covid-19 In China: ચીનમાં કોરોના બેકાબૂ, સ્મશાનગૃહ બહાર મૃતદેહોની લાઇન, લોકો લાચાર, જુઓ વીડિયો
COVID-19: બુસ્ટર ડોઝ પછી નેઝલ વેક્સિન લઈ શકાશે નહીં, જાણો તેની પાછળનું કારણ
Coronavirus in India: નવો વેરિયન્ટ લોકોમાં ઝડપથી ફેલાયો, રસીની કોઈ અસર નહીં!

શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ, ઊંઝા ને મળેલ 120 મુ દેહદાન
આજ 13-08-25 બુધવારના રોજ ઊંઝાના ચેલાભાઈ મંગળદાસ ઓઝા (માસ્તર) નું દુઃખદ અવસાન થતા તેમના પરિવારજનો એ દેહદાન આપવાનો ઉત્તમ સામાજીક સેવાકીય નિર્ણય લીધો, સ્વર્ગસ્થના દેહને

Unjha : શ્રી જહુ માતાજી સેવક પરિવાર, ઊંઝા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.
શ્રી જહુ માતાજી સેવક પરિવાર, ભાટવાડો, ઊંઝા દ્વારા કર્મયોગી શ્રી અરવિંદભાઈ એલ. બારોટ (શ્રી જહુ માતાજી ઉપાસક ) ની સાતમી પુણ્યતિથિ નિમિત્તે તા. 10/8/2025, રવિવારના

તારીખ-06-08-2025 ના રોજ spg ઊંઝાના નવા નિમણુંક હોદ્દેદારો એ પાટીદાર કુળદેવી શ્રી માં ઉમિયા, ઊંઝાના મંદિરે દર્શન સાથે આરતીનો લાભ લઇ ધન્યતા અનુભવી.
તાજેતરમાં spg ઊંઝામાં નવા હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવેલ, આ સમગ્ર ટીમ અને કારોબારી સાથે મળી તારીખ -6-8-25 ને બુધવારના રોજ વિશ્વભરના પાટીદારોની કુળદેવી અને વર્ષે

સુપ્રસિદ્ધ શ્રી ગણપતિ મંદિર,ઐઠોર માં આવતી કાલથી ‘શ્રી શિવ કથામૃત’નુ રસપાન પ્રારંભ થશે.
33 કોટી દેવતાઓની દિવ્ય ભૂમિવાળા ઐઠોર ગામ અને વર્ષે લાખો લોકોના શ્રદ્ધાનુ કેન્દ્ર બની ચૂકેલ શ્રી ગણપતી મંદિર, ઐઠોરમાં અવાર-નવાર ધાર્મિક અને સેવાકીય આયોજનો થતા

જન્મ દિવસે પિતા અને બે જુડવા દીકરીઓએ વૃક્ષારોપણ, સ્વચ્છતા તથા જીવદયાનું કાર્ય કરી સમાજને નવો રાહ ચિંધ્યો.
કડી તાલુકામાં આવેલ વિડજ ગામના વતની અને નાનીકડીમાં આવેલ શ્રી એમ.એન.પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય ખોડાભાઈ બી.પટેલ તથા ડી.જે.પટેલ કન્યા વિદ્યાલય, નાનીકડી માં ધોરણ 12 સાયન્સમાં

Unjha : શ્રેયસ કો.ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિ. ઊંઝાની 39 મી વાર્ષિક સાધારણ સભા કાળેશ્વર મહાદેવ મંદિરની વાડી,ઊંઝામાં સંસ્થાના પ્રમુખશ્રી અલ્પેશભાઈ શાહના અધ્યક્ષ સ્થાને મળી.
જેમાં એજન્ડા મુજબના કામો તથા મીટીંગમાં પધારેલ સભાસદોમાંથી મળેલ યોગ્ય સૂચનનો સાધારણ સભાએ સર્વાનુમતે ઠરાવો પસાર કરવામાં આવેલ. 1, ગત સભાનું પ્રોસેડિંગ ડિરેક્ટર કુમારી નેહાબેન

Unjha : ઊંઝા બસ સ્ટેશન અને શહેર વચ્ચે રેલવે લાઈન પર ફૂટ ઓવર બ્રીઝ બનાવવા ઊંઝા ધારાસભ્યએ કેન્દ્રીય રેલવે મંત્રીને કરેલી લેખિત રજુઆત.
ઊંઝા બસ સ્ટેશન પાસે પાટણ રોડ હાઇવે, સ્થાનિક ઇન્દ્રસ્ટીઅલ અને રહેણાંક સોસાયટીઓ તથા બીજી બાજુ ઊંઝાના મુખ્ય બઝાર સાથે શ્રી ઉમિયા માતાજી મંદિર, ઊંઝા APMC,

Mahesana : મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે શ્રાવણ માસમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે કરી વિશેષ પૂજા.
પવિત્ર શ્રાવણ માસના શુભ અવસરે મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલે શહેરમાં આવેલા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે વિશેષ પૂજા-અર્ચના કરી હતી. જેમાં મહેસાણા શહેર

શ્રી સરદાર પટેલ સેવાદળ SPG ની અવસર પાર્ટી પ્લોટ મહેસાણા ખાતે સોશિયલ મીડિયા સંકલનની મિટિંગ યોજાઈ ગઈ.
તા- 20-07-25 રવિવારે spg ની અવસર પાર્ટી પ્લોટ, મહેસાણા ખાતે મીટીંગનું સરસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં SPG ના ગુજરાત પ્રદેશ/જિલ્લા/શહેર/તાલુકાના આગેવાનો અને દરેક શહેરના

ઊંઝા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ રાવળે (અશ્વિન પેન્ટર) સહપરિવાર શ્રી ગણપતિ મંદિર, ઐઠોરના દર્શન કરી ધન્યતા અનુભવી.
ભારતભરમાં પ્રખ્યાત ઐઠોરના શ્રી ગણપતિ દાદાના દર્શનનો દિવ્ય અવસર ભાગ્યે જ કોઈ ધાર્મિક વ્યક્તિ ચુકી શકે. 17-07-25 ગુરુવાર ના રોજ સહપરિવાર પધારેલ સંજયભાઈ રાવળના જણાવ્યા