Covid-19 In China: ચીનમાં કોરોના બેકાબૂ, સ્મશાનગૃહ બહાર મૃતદેહોની લાઇન, લોકો લાચાર, જુઓ વીડિયો
COVID-19: બુસ્ટર ડોઝ પછી નેઝલ વેક્સિન લઈ શકાશે નહીં, જાણો તેની પાછળનું કારણ
Coronavirus in India: નવો વેરિયન્ટ લોકોમાં ઝડપથી ફેલાયો, રસીની કોઈ અસર નહીં!

Unjha : ગણેશચતુર્થી નિમિતે શ્રી ગણપતિ મંદિર, ઐઠોરમાં અખંડ ધૂનનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ગણેશચતુર્થી એટલે કળિયુગના જીવંત સુન્દુરીયા દેવ મનાતા શ્રી ગણપતિ દાદાનો જન્મદિવસ. દાદાનો જન્મદિવસ હોય અને શ્રી ગણપતિ મંદિર ઐઠોરમાં ધાર્મિક પોગ્રામ ના હોય તેવું

Unjha : પાટીદાર યુવાનેતા અને આપ પાર્ટીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ગોપાલ ઈટાલીયા માં ઉમિયા ઊંઝાના દર્શને આવ્યા જ્યાં તેમણે પૂજા કરી સૃષ્ટિના કલ્યાણ અર્થે પ્રાર્થના કરી.
તા: 24-08-25 ના રોજ પાટીદાર સમાજ કુળદેવી મા ઉમિયાજી જ્યાં સાક્ષાત બિરાજમાન છે એવા ઊંઝા ખાતે આવેલ વિશ્વપ્રસિદ્ધ ઉમિયા ધામ મંદિરે જઈને માતાજીની પૂજા કરી

Unjha : ભારત ને હિન્દુ રાષ્ટ્ર બનાવવા શ્રી રામજી મંદિર દુધલીની દેશ, ઊંઝા ખાતે આદિત્ય વાહિની દ્વારા શ્રાવણ માસ દરમિયાન પાર્થિવ શિવલિંગ પૂજન કરવામાં આવ્યું.
પુરી શંકરાચાર્ય દ્વારા સંચાલિત રાષ્ટ્રોત્કર્ષ અભિયાન અંતર્ગત ભારત ને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના સંકલ્પથી શ્રી રામજી મંદિર દુધલીની દેશ, ઊંઝા ખાતે પવિત્ર શ્રાવણ માસ અમાવસ્યાના દિવસે

આર. કે. ફાઉન્ડેશન ઊંઝા અને GCRI કેન્સર હોસ્પિટલની વાન દ્વારા ઊંઝા તાલુકાના ટુંડાવ ગામે નિ:શુલ્ક કેન્સર સ્કિનિંગ કેમ્પ યોજાયો.
આજ 22-08-25 ને શુક્રવારના રોજ આર. કે. ફાઉન્ડેશન ઊંઝા તથા રોટરી પરિવાર ઊંઝા ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહયોગ થી નિ:શુલ્ક કેન્સર સ્કિનિંગ કેમ્પ

Unjha : શ્રી રામજી મંદિર, ઊંઝા ખાતે નંદોત્સવ -2025 નિમિત્તે મટકી ફોડ તથા રાસ – ગરબાનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
જન્માષ્ટમી 16-08-25 શનિવારે રાત્રે દર વર્ષની જેમ આ વર્ષે પણ આર. કે. ફાઉન્ડેશન આયોજિત મટકી ફોડ અને રાસ ગરબાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ

Unjha : ઊઝા શ્રી વિશ્વકમૉ ધામમા સથવારા સમાજના તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ સમારોહ યોજાયો.
17-08-25 ને આજ રોજ યોજાયેલ આ પોગ્રામમા પ્રાથમિક વિભાગના ઈનામ વિતરણના દાતા શ્રી સથવારા લાલાભાઈ બાબુલાલ તથા માધ્યમિક વિભાગ તથા કોલેજ વિભાગના દાતા સથવારા જશવંતીબેન

Unjha : ઊંઝા ખાતે રેલવે વિભાગ ના 11 ગરનાળાનો રસ્તો ચોમાસામાં કીચડથી બંધ થઇ જવાના લીધે કઈક કાયમી નિરાકરણ હેતુ હરિભાઈ એ જાતે સ્થળ પર નિરીક્ષણ કર્યું.
17-08-25 ને રવિવારના રોજ ઊંઝા ખાતે રેલવે વિભાગના વર્ષોથી અટવાયેલા 11 નાળાની બંને તરફનો રસ્તાની બાબત, બસ સ્ટેશન પાસે અંડરપાસના નીચેના ભાગે તેમજ ઉપરના ભાગના

Mahesana : મહેસાણા જિલ્લાના ઊંઝા રેલ્વે સ્ટેશન ખાતે અજમેર-મૈસુર એક્સપ્રેસ અને લાલગઢ-દાદર-રાણકપુર એક્સપ્રેસ ટ્રેનોને નવીન સ્ટોપેજ માટે ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવી.
આ સાથે સરકારે રેલવે કનેક્ટિવિટીને વધુ મજબૂત કરી છે. 17-08-25 ના રોજ આ પ્રસંગે રાજ્યસભાના સાંસદશ્રી મયંકભાઈ નાયક, લોકસભા સાંસદશ્રી હરિભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ

15 મી ઓગસ્ટ નિમિત્તે કડી તાલુકાના પીરોજપૂર ગામે દર વર્ષની જેમ ગુજરાતી સ્કૂલમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાઈ ગયો.
SMC અધ્યક્ષ શ્રી કંચનબેન નગીનભાઈ સેનમા દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઉત્સાહી અને સેવાભાવી શિક્ષક અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું. આચાર્ય

કડી ની એમ.એન.પટેલ પ્રાથમિક શાળામાં આજે 15 મી ઓગસ્ટ નિમિત્તે તિરંગા યાત્રા તથા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી
કડી તાલુકાનાં નાનીકડીમાં આવેલ શ્રી મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રા તથા જન્માષ્ટમી પર્વ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. બાળકોમાં રાષ્ટ્રીય ભાવના અને