Covid-19 In China: ચીનમાં કોરોના બેકાબૂ, સ્મશાનગૃહ બહાર મૃતદેહોની લાઇન, લોકો લાચાર, જુઓ વીડિયો
COVID-19: બુસ્ટર ડોઝ પછી નેઝલ વેક્સિન લઈ શકાશે નહીં, જાણો તેની પાછળનું કારણ
Coronavirus in India: નવો વેરિયન્ટ લોકોમાં ઝડપથી ફેલાયો, રસીની કોઈ અસર નહીં!

સાંસદ શ્રી હરિભાઈ પટેલે શ્રી ગણપતિ મંદિર, ઐઠોરની આજ સાંજની દિવ્ય આરતીનો લાભ લઇ ધન્યતા વ્યક્ત કરી.
ઐઠોરના જગવિખ્યાત લોકમેળાના ગણતરીના દિવસો જ બાકી છે ત્યાં આજ 29 માર્ચ -25 શનિવાર સાંજના પોતાના વ્યસ્ત જીવન વચ્ચે પણ સાંસદ શ્રી હરિભાઈ પટેલે મંદિરની

ઐઠોરના શ્રી ગણપતિ દાદાના ‘ચોથના લોકમેળા’ પૂર્વે ચાલી રહેલી ભવ્ય તૈયારીઓ. સેવકોમાં અદમ્ય ઉત્સાહ.
આ ભવ્ય લોકમેળો આ વર્ષે ચૈત્ર સુદ 3-4-5 જે તારીખ 31-03-25 થી 02-04-25 સુધી યોજાશે, જેમાં 1 તારીખ ચૈત્ર સુદ ચોથ મંગળવારે સાંજના 5 વાગે

ઐઠોર શ્રી ગણપતિ મંદિરે મેળામાં દર્શનાર્થે આવનાર દરેક ભક્તોને લાડવાની પ્રસાદી ભેટ સ્વરૂપે અપાશે.
આવનાર 31,1 અને 2 તારીખે યોજાનાર ત્રી-દિવસય ભવ્ય સુકન મેળામાં માત્ર 1 તારીખ ચોથના દિવસે જ દર્શનાર્થે આવનાર દરેક ભક્તોને આશરે 35 ગ્રામ જેટલા વજનનો

ઐઠોરમાં શ્રી નિવૃત કર્મચારી પરિવાર દ્વારા રજત જ્યંતી મહોત્સવ ઉજવાયો.
22-03-25 શનિવારના રોજ રાત્રે 8:30 કલાકે ઊંઝા તાલુકાના ઐઠોર ગામમાં શ્રી નિવૃત કર્મચારી પરિવાર દ્વારા રજત જ્યંતીની ઉજવણીના ભાગરૂપે શ્રી અંબાજી માતાના ચોકમાં સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસદ શ્રી હરિભાઈ પટેલ પ્રેરિત મહેસાણામાં દિવ્યાંગજન ભાઈ-બહેનો માટે દિવ્યાંગજન સાધન સહાય એસેસમેન્ટ (નિદાન) કેમ્પ યોજાશે.
કાર્યક્રમ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ-ભારત સરકાર, એલીમકો ઉજ્જૈન, જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા/ગાંધીનગર દ્વારા સવારે 9:30 થી બપોરે 3 વાગ્યાં સુધી કાર્યક્રમ યોજાશે. 22 તારીખે

તા 17-03-2025 ના રોજ સંકટ ચોથ નિમિત્તે જશોદાબેન મોદીએ શ્રી ઐઠોરા ગણેશના દર્શન કરી ધન્યતા અનુભવી.
લાખો ભક્તોનું શ્રદ્ધાનું કેન્દ્ર બની ચૂકેલ ઊંઝા તાલુકાના ઐઠોર ગામના શ્રી ગણપતિ મંદિરે રવિવાર અને ચોથના દિવસે અપાર ભક્તો દર્શનાર્થે પધારતા હોય છે. મોટાભાગે દરેક

આજે સંકટ ચોથ નિમિત્તે શ્રી ‘ઐઠોરા દાદા’ ના દર્શને ભારે માનવ મહેરામણ ઉમટ્યો.
ઉત્તર ગુજરાતના સૌથી મોટા ધાર્મિક સ્થાનોમાંનું એક એવા ઊંઝા તાલુકાના ઐઠોર ગામે પ્રાચીન અને દુર્લભ ડાબી સુંઢાળા શ્રી ગણપતી મંદિરે દાદાના દિવ્ય દર્શન હેતુ આજે

આજ રોજ અમદાવાદ હાઇકોર્ટના જર્જ શ્રી સમીરભાઈ દવે એ ઐઠોર શ્રી ગણપતિ મંદિરની મુલાકાત લીધી.
વાર્ષિક લાખો શ્રદ્ધાળુઓ જ્યાં દર્શનાર્થે પધારે છે એવા ઉત્તર ગુજરાતના સૌથા મોટા મંદિરોમાંના એક અને 1200 વર્ષ જુના એવા ઐઠોર ગામે શ્રી ગણપતિ મંદિરે આજ

ઐઠોર ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારે શ્રદ્ધા સાથે પરંપરાગત રીતે ‘હોલિકા દહન’ ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.
તારીખ 13 માર્ચ -25 ગુરુવારે સનાતન ધર્મની દર વર્ષે ચાલી આવતી પરંપરા મુજબ શ્રી ગણપતિ મંદિરના ગામના દરવાજા પાસેના ચોકમાં સાંજના શુભ મુર્હુતમાં હોલિકા દહન

ઐઠોરમાં માલિકના ‘પાપે’ રિબાતી અઠવાડિયામાં સતત બીજી ગાયમાતા ને ‘સહયોગ ગ્રુપે’ નવજીવન આપ્યું.
હિન્દુ ધર્મમાં ‘માતા’ ગણાતી ગાયમાતાઓની કેવી કરુણ હાલતો,,!! આ માટે કોણ જવાબદાર,,?? માલિકો પર કેમ કોઈ એકશન લેવામાં નહિ આવતી હોય,,?? ગૌ પ્રેમી ભગવાન શ્રી