Covid-19 In China: ચીનમાં કોરોના બેકાબૂ, સ્મશાનગૃહ બહાર મૃતદેહોની લાઇન, લોકો લાચાર, જુઓ વીડિયો
COVID-19: બુસ્ટર ડોઝ પછી નેઝલ વેક્સિન લઈ શકાશે નહીં, જાણો તેની પાછળનું કારણ
Coronavirus in India: નવો વેરિયન્ટ લોકોમાં ઝડપથી ફેલાયો, રસીની કોઈ અસર નહીં!

અધિકારી રજા ઉપર હોય તો ફરજિયાત અન્યને જવાબદારી આપો: સંકલન સમિતિની બેઠકમાં મહેસાણા સાંસદ હરિભાઈ પટેલની લોકહિતાર્થે રજુઆત.
મહેસાણા સાંસદ ફરી એક વખત પ્રજાના વિવિધ પ્રશ્નના નિરાકરણ માટે આગળ આવ્યા છે.રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો સરકારીતંત્ર સાચા અર્થમાં લોકાભિમુખ બને તેવો પ્રયાસ

સાંસદ મયંકભાઈ નાયકની જેમ આજે દિનેશભાઇ પટેલ , કે. કે. પટેલ અને જાયન્ટસ પરિવાર, ઊંઝા પણ ટુ વિલર વાહન ચાલકો માટે નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવી આપી જનસેવા અભિયાનમાં જોડાશે.
મહેસાણા રાજ્ય સભાના સાંસદ શ્રી મયંકભાઇ નાયક દ્વારા ઉત્તરાયણ નિમિત્તે પતંગની દોરીથી ટુ વિલર વાહન ચાલકોની સલામતી અર્થે 30-12-24 ના રોજ સવારે તોરણવાળી માતાનો ચોક,

આજરોજ મહેસાણા લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ongc હાઈ પાવર કમિટીના સભ્યોની બેઠક kdm ભવન પાલાવાસણા ખાતે યોજાઈ.
આ બેઠકમાં ongc ના ed, cgm asset support manager Shri s.m. uniyal, dgm(p) I/c LAQ શ્રી એમ જે પ્રજાપતિ, DEP મામલતદાર શ્રી જનકભાઈ અને કમિટીના

ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખપદ માટે મને ખોટા કેસમાં ફસાવી બદનામ કરવામાં આવે છે’ પોતાના પર થયેલા કેસના બચાવમાં કશ્યપ પટેલનું નિવેદન.
ઐઠોર ગામના પૂર્વ સરપંચ અને ઊંઝા તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ કશ્યપ પટેલ અને તેમના પિતા સુરેશભાઈ પટેલ પર 70 વર્ષના વૃદ્વને માર મારવાના અને

મધ્યપ્રદેશના ઇન્દોરમાં ઉમિયા ધામમાં શ્રી હરિભાઈ પટેલે પ્રેરક હાજરી આપી.
મહેસાણા, 26 ડિસેમ્બર 2024 ગુરુવાર મધ્યપ્રદેશના ઇન્દોર સ્થિતમાં ઉમિયા ધામ રાઉ પરિસરમાં પાટીદાર સમાજ દ્વારા તાજેતરમાં આયોજિત યુવક-યુવતી લગ્ન પરિચય સંમેલનમાં મહેસાણા સાંસદ શ્રી હરિભાઈ

આખરે ઐઠોર શ્રી ગણપતી મંદિરની ટ્રસ્ટીઓની ગામના અને મંદિરના ઇતિહાસમાં પહેલી વાર યોજાયેલી ચૂંટણી વિના વિધને પૂર્ણ થઇ,
ઘોડાના નિશાનવાળી નવી પરિવર્તન પેનલનો એક તરફી ભારે વિજય. અનેક વિવાદો ના અંતે સંયુક્ત ચેરિટી કમિશનરશ્રી મહેસાણા વિભાગ મહેસાણાના અરજી નં. 30/2024 હુકમ તા. 19-12-24

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ અવસ્થામાં શ્રી ગણપતિમાં મંદિર, ઐઠોરની ચૂંટણી ચાલુ છે.
હાલ આખા ઐઠોર ગામમાં શ્રી ગણપતિ મંદિરની ચૂંટણીને લઈને શિયાળાની સખ્ત ઠંડીમાં પણ વાતાવરણ ગરમાયું છે. જોકે લોકમત મુજબ ઘોડાના નિશાન વાળી પરિવર્તન પેનલ જીતની

આખરે ઐઠોર શ્રી ગણપતી મંદિરની ટ્રસ્ટ મંડળની ચૂંટણી 25-12-24 બુધવારે યોજાશે જે શ્રી ઐઠોરના ગણપતિ મંદિરમાં આ રીતે પહેલીવાર જ યોજાઈ રહી છે
અનેક વિવાદો અને ફરિયાદોના અંતે ના છૂટકે ઐઠોર શ્રી ગણપતિ મંદિર સંસ્થા, ઐઠોર ટ્રસ્ટ મંડળની સામાન્ય ચૂંટણી 2024 યોજાશે. આવતી કાલે 25-12-24 બુધવારે ઐઠોરમાં યોજનારી

મહેસાણાના આપણા લોકપ્રિય સાંસદ શ્રી હરિભાઈએ ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી.
તારીખ 6-12-24 ને શુક્રવારના રોજ મહેસાણાના આપણા લોકપ્રિય અને સક્રિય સાંસદ શ્રી હરીભાઈ પટેલે દિલ્હી ખાતે દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ

લોકપ્રિય સાંસદ શ્રી હરિભાઈએ ઉનાવા apmc ની ઓચિંતી મુલાકાત લઇ ખેડૂતો, વેપારીઓ સાથે રાખી તેમના હિત માટે રૂબરૂ ચર્ચા કરી હતી.
આજ તારીખ 12-11-2024 મંગળવાર ના રોજ મહેસાણા જીલ્લા ના માનનીય સાંસદ સભ્યશ્રી હરિભાઇ પટેલે ઉનાવા મર્કેટયાર્ડની ઓચીતી મુલાકાત લીધી જેમાં ઉનાવા માર્કેટયાર્ડ ના ચેરમેનશ્રી પ્રકાશભાઇ