Covid-19 In China: ચીનમાં કોરોના બેકાબૂ, સ્મશાનગૃહ બહાર મૃતદેહોની લાઇન, લોકો લાચાર, જુઓ વીડિયો
COVID-19: બુસ્ટર ડોઝ પછી નેઝલ વેક્સિન લઈ શકાશે નહીં, જાણો તેની પાછળનું કારણ
Coronavirus in India: નવો વેરિયન્ટ લોકોમાં ઝડપથી ફેલાયો, રસીની કોઈ અસર નહીં!

ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે સાંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ માતાજીની માંડવી ઉપાડી ગરબે ઘૂમ્યા.
ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે શ્રી મહાકાળી માતાજીના નવરાત્રી મહોત્સવમાં છેલ્લા દિવસે મહેસાણા ના સાંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલે પોતાની અપાર શ્રદ્ધાના ભાગરૂપે માતાજીના દર્શન કરી

ઊંઝાના નગરશેઠ અને ‘ભામાશા’ શેઠ શ્રી મગનલાલ રવિકરણદાસની 82 મી પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનુ ભવ્ય આયોજન.
ઊંઝા નગરના પનોતા પુત્ર અને આખા ઊંઝા નગર પર જેનું સદાય ઋણ છે એવા ઊંઝા નગરના ‘નગર રત્ન’ શેઠ શ્રી મગનલાલ રવિકરણદાસની 82 મી પુણ્યતિથિ

ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે પ્રાચીન સંસ્કૃતિ મુજબ માથે બેંડા મૂકી ગરબા રમતી મહિલાઓ કોતરણી કરેલા ગરબા માથે મૂકી રમવાની પરંપરા યથાવત.
ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે શ્રી મહાકાલી માતાજીનું 900 વર્ષ જૂનું પ્રાચીન મંદિર આવેલું છે. અહીં નવરાત્રિ દરમિયાન ગામના વિવિધ ચોકમાં મહિલાઓ ચાંદીના, તાંબાના, માટીના

ઊંઝામાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત નવરાત્રી શક્તિ પર્વ -2024 ઉજવાઈ ગયો.
ગઈ કાલે રાત્રે 5 ઓક્ટોબર, 2024 રાત્રે 8 થી 12 માં શ્રી કેવલેશ્વર મહાદેવ પાર્ટી પ્લોટ, ઐઠોર-ઊંઝા રોડ, ઊંઝામાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ,ગુજરાત

નવરાત્રિના પ્રથમ દિવસે ઊંઝા શ્રી ઉમિયા માતાજી ને 151 ગજની ધજા ચઢાવાઈ.
કેટલાય વર્ષોની ધાર્મિક પરંપરા મુજબ શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે ઉંઝા APMC ના શ્રદ્ધાવાન વેપારીઓ દ્વારા દર વર્ષે 151 ગજની ધજા ઉમિયા માતાજીના મંદિરના મુખ્ય શિખર

માં ઉમિયા પરિવાર ઊંઝા દ્વારા દાંતાના 7478 જેટલા આદિવાસી બાળકોને ભોજન કરાવી નેલ પોલીસ, ચાલ્લા,રૂમાલ,ચંપલ વગેરે જેવી ચીજ વસ્તુઓ આપી સેવા કેમ્પ કર્યો.
26-9-24 ના રોજ઼ માં ઉમિયા પરિવાર ઊંઝા દ્વારા ઊંઝા ભક્ત મંડળની બહેનો સાથે મળી કુલ 300 જેટલા સેવકો સાથે 7 આઈશર અને 5 પ્રાઇવેટ

માર્કેટયાર્ડ કોમર્સીયલ કો. ઓપ. બેંક લી. ઊંઝા દ્વારા ભવ્ય લોકડાયરો યોજાયો.
આજ 29-09-24 રવિવાર ના રાત્રે 8:30 કલાકે માર્કેટ યાર્ડ બેંક પાસે, નવા ગંજબજાર, ઊંઝા દ્વારા માર્કેટયાર્ડ કોમર્સીયલ કો. ઓપ. બેંક લી. ઊંઝાનો 50 મા વર્ષનો

Spg ઊંઝા દ્વારા ઉપેરામાં લવ મેરેજમાં માતા પિતાની સહી ફરજીયાત થાય તે માટે પાટીદારોની મિટિંગ યોજાઈ.
આજ 29-09-24 રાત્રે શ્રી સરદાર પટેલ સેવાદળ SPG ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ ના નેતૃત્વમાં ઊંઝા તાલુકાના ઉપેરા ગામમાં પાટીદાર સમાજની મિટિંગનું આયોજન કરવામાં

ઊંઝા નાગરિક સહકારી બેંક લી. ને Bussiness per Employee નો એવોર્ડ એનાયત થયો.
થયો. ગુજરાત અર્બન કો -ઓપ બેંક ફેડરેશન અમદાવાદ દ્વારા તારીખ 26-09-24 ને ગુરુવારના રોજ યોજાયેલ સહકાર સેતુ -2024 એવોર્ડ સમારોહમાં ફેડરેશનના ચેરમેન જ્યોતિન્દ્રભાઈ મહેતા (મામા)

પટેલ કરશનભાઇ વીરાભાઇની 25 મી પુણ્યતિથિ નિમિતે તેમના પૌત્ર ડૉ. ધવલે આખા ઐઠોર ગામના તમામ બાળકો અને વિદ્યાર્થીઓને જમાડી દાદાની યાદગીરી જીવંત કરી.
શ્રાદ્વ એટલે પિતૃઓના આશીર્વાદ મેળવવાના દિવસો. શ્રાદ્વના દિવસો હવે પુરા થવા આવ્યા. આ 15 દિવસોમાં કદાચ એકેય હિન્દુ પરિવાર એવો નહિ હોય જે પોતાના