Covid-19 In China: ચીનમાં કોરોના બેકાબૂ, સ્મશાનગૃહ બહાર મૃતદેહોની લાઇન, લોકો લાચાર, જુઓ વીડિયો
COVID-19: બુસ્ટર ડોઝ પછી નેઝલ વેક્સિન લઈ શકાશે નહીં, જાણો તેની પાછળનું કારણ
Coronavirus in India: નવો વેરિયન્ટ લોકોમાં ઝડપથી ફેલાયો, રસીની કોઈ અસર નહીં!

ઊંઝાના સ્થાનિક તંત્રથી વર્ષોથી ના ઉકેલાયેલો કોયડો એટલે 11 ગરનાળા ના રસ્તાનું યોગ્ય સમારકામ.
ચોમાસામાં આ રસ્તો બિલકુલ બંધ થઇ જતો હોવાથી રાહદારીઓમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલનો ઊંઝાનો નવા રેલવે સ્ટેશન પાસેના હાઇવે પરના

ઐઠોરના તંત્રનો બેજવાબદાર કામનો નમૂનો, ચોમાસા પહેલા પણ ઐઠોર બસ સ્ટેન્ડ આગળ રોડ પાણીથી ઉભરાઈ ગયો,,!!
ના ના,, આ ચોમાસાના વધુ વરસાદથી રોડ પર આવેલ પાણી નથી, આ તો ઐઠોરના સત્તાધીશોના અણ આવડતનો જીવતો-જાગતો પુરાવો છે. જાણે કોના બાપની દિવાળી,,!!?? વર્ષોથી

શ્રી સ્વામિનારાયણ મંદિર, બ્રાહ્મણ શેરી, ઊંઝામાં 84 મો વાર્ષિક પાટોત્સવ ઘામઘૂમપૂર્વક ઊજવાયો.
ઊંઝા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે 84 માં વાર્ષિક પાટોત્સવમાં મંદિરના ઉત્સાહી સ્થાનિક સંતો શાસ્ત્રી સ્વામી અનુપમદાસજી તથા શાસ્ત્રી સ્વામી સુજ્ઞેશદાસજીની પ્રેરણાથી તથા સત્સંગી હરિ ભક્તોના

અરહમ ગ્રુપ દ્વારા માનવ મંદિર સંસ્થા, ઊંઝામાં દિવ્યાંગ બાળકોને રસ-પુરી સાથેનુ સંપૂર્ણ જૈન ભોજન આપવામાં આવ્યું.
અરહમ ગ્રુપ દ્વારા માનવ મંદિર સંસ્થા, ઊંઝામાં દિવ્યાંગ બાળકોને રસ-પુરી સાથેનુ સંપૂર્ણ જૈન ભોજન આપવામાં આવ્યું. ઊંઝા તાલુકામાં ઐઠોર ચોકડી નજીક પાણીની ટાંકી પાસે બાળકો

આજે વદ ચોથ હોવાથી ઐઠોર ગામે શ્રી ગણપતિ મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જામી.
આજે 14-06-25 જેઠ વદ ચોથ ને શનિવારે ઊંઝા તાલુકાના ઐઠોર ગામે જગવિખ્યાત શ્રી ઐઠોરા ગણેશના દિવ્ય દર્શને ભક્તોની ભારે ભીડ જામી. ચોથના પવિત્ર દિવસે કાયમ

Unjha | 119 મુ દેહદાન મેળવી સમગ્ર ઊંઝા નગરનું ગૌરવ વધારતું શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ.
Unjha. આજરોજ ઊંઝાના કમુબેન બાબુભાઈ પટેલનું દુઃખદ અવસાન થતાં તેમના પરિવારજનોએ આ દુઃખદ પ્રસંગે દેહદાન આપવાનો નિર્ણય લીધો. આ પ્રસંગે પરિવાર જનો તથા સમાજના આગેવાનો

ઐઠોર ગામની સળગતી સમસ્યાઓ,,!! નવા બનનારા મહિલા સરપંચ માટે માથાનો દુખાવો બની રહેવાની સંભાવના.
શ્રી ગણપતિ મંદિરના નામે જગતભરમાં પ્રખ્યાત થયેલ ઊંઝા તાલુકાના ઐઠોર ગામને સરપંચ પદ માટે સમરસ થવાની હાલ કોઈ સંભાવના હજુ સ્પષ્ટ દેખાતી નથી. જે પણ

Unjha | શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઊંઝા એ 118 મુ દેહદાન મેળવી સમગ્ર ઊંઝા શહેરનું ગૌરવ વધાર્યું.
પટેલ રામજીભાઈ કાશીરામદાસનું દુઃખદ અવસાન થતાં તેમના પરિવારજનોએ આ દુઃખદ પ્રસંગે દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો, સ્વર્ગસ્થના દેહને સ્વજનોની હાજરીમાં આજરોજ શ્રી સ્વામિનારાયણ મેડિકલ કોલેજ,

Unjha | ઐઠોરમાં પંચાયત તરફથી રાહતમાં પીવાના શુદ્ધ પાણી માટે મિનરલ પ્લાન્ટ બનાવવાની વર્ષો જૂની સમસ્યા જલ્દી ઉકેલાય તેવી લોકમાંગ.
બાજુમાં ઊંઝા સુધી સ્પેશ્યલ પીવાનું શુદ્ધ પાણી લેવા માટે કેટલાય સિનિયર સિટીજનો સાયકલ લઈને કે યુવા વર્ગ પોતાનું પેટ્રોલ બાળીને ધક્કા ખાય છે, ત્યારે પણ

આવતી કાલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઊંઝા નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે.
આવતી કાલે તારીખ 5-6-25 વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે પર્યાવરણ પ્રેમીઓ અને સેવાભાવી સંસ્થાઓ પોતપોતાની રીતે પ્રકૃતિની જાળવણી માટે મહેનત કરતા હોય છે. આ દિવસે ઊંઝા