Covid-19 In China: ચીનમાં કોરોના બેકાબૂ, સ્મશાનગૃહ બહાર મૃતદેહોની લાઇન, લોકો લાચાર, જુઓ વીડિયો
COVID-19: બુસ્ટર ડોઝ પછી નેઝલ વેક્સિન લઈ શકાશે નહીં, જાણો તેની પાછળનું કારણ
Coronavirus in India: નવો વેરિયન્ટ લોકોમાં ઝડપથી ફેલાયો, રસીની કોઈ અસર નહીં!

શિવરાત્રીના પાવન પર્વે સુણક ગામના 11 મી સદીના શ્રી નીલકંઠ મહાદેવના દર્શનનો લાભ સાંસદ શ્રી હરિભાઈ સહીત અપાર ભક્તોએ લીધો.
શિવરાત્રી એટલે ભગવાન શિવને સમર્પિત દિવસ.પુરાણ વેદ અને શાસ્ત્રોમાં ભગવાન શિવ મહાત્મ્યને ઉલ્લેખવામાં આવ્યો છે.અને એમાંય શિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા અર્ચનાનું વિશેષ ધાર્મિક મહત્વ

ઊંઝા તાલુકાના ખટાસણા ગામે શ્રી વીર મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.
તારીખ 09-02-25 રવિવારના રોજ ઊંઝા તાલુકાના ખટાસણા ગામે શ્રી વીર મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. જેમાં આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા.

ઊંઝા-ઐઠોર રોડના લેવલિંગનો પડતરરૂપ પ્રશ્ન જલ્દી ઉકેલવા ડૉ. મેઘાબેન પટેલે ( પ્રમુખ, મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસ ) કલેક્ટર શ્રી, મહેસાણા ને અરજી કરી
જે સમસ્યા ને 12 મહિના જેટલો સમય થવા આવ્યો છતાંય ઊંઝા ધારાસભ્ય શ્રી કોઈ નક્કર પગલાં નથી ભરી શક્યા તે ઊંઝા – ઐઠોર રોડના લેવલિંગ

આજના વસંત પંચમીના પવિત્ર દિવસે બ્રાહ્મણવાડા ગામમાં ક્ષત્રિય ઠાકોર સમાજના આસ્થાનું કેન્દ્ર એવા શ્રી શક્તિ માતાજીના પ્રથમ વાર્ષિક પાટોત્સવની ઉજવણી નિમિત્તે દિનેશભાઇ પટેલે ખાસ હાજર રહી દર્શનનો લાભ લીધો.
ઊંઝા તાલુકાના બ્રાહ્મણ વાડા ગામમાં શ્રી શક્તિ માતાજીના મંદિરે આજના વસંત પંચમીના પવિત્ર દિવસે પ્રથમ વાર્ષિક પાટોત્સવ નિમિત્તે દિનેશભાઇ પટેલે ખાસ હાજર રહી દર્શનનો લાભ

ઊંઝા તાલુકાના ઐઠોર ગામના જીગ્નેશકુમાર અમરતભાઈ પટેલે રખડતા કુતરાઓ માટે લાડવા બનાવડાવી તેમના પૂજ્ય પિતાશ્રીની પુણ્ય સ્મુતીમાં અનોખી સેવા કરી આઠમી વાર્ષિક તિથિ ઉજવણી કરી.
આજ 30-1-25 ગુરુવારના રોજ જીગ્નેશકુમાર અમરતભાઈ પટેલ અને તેમના પરિવારે (લેઉવા – ગોઠી) (હાલ- સુરત) એ પોતાના સ્વર્ગસ્થ પિતાશ્રી અમરતભાઈ દેવચંદભાઈ પટેલની આઠમી પુણ્ય સ્મુતિ

ઊંઝામાં યોજાનાર સ્વામિનારાયણ મંદિર તરફથી શ્રીમદ્દ ભાગવત કથા પારાયણ માટે ઊંઝામાં જીમખાનામાં સ્વયં સેવકોની મીટીંગ રાખવામાં આવી.
શ્રીમદ્ ભાગવત કથા પારાયણનું આયોજન તા-16-3-2025 થી તા-22-3-2025 સુધી ચાલશે. આયોજન હેતુથી સુરત શ્રી સ્વામિનારાયણ મંદિરથી પધારેલ પૂજનીય શાસ્ત્રી સવૅમંગલ સ્વામી તથા સંતમંડળ દ્વારા જીમખાનામાં

આજે સંકટ ચોથ હોવાથી શ્રી ગણપતિ મંદિર, ઐઠોર ભક્તોની અપાર ભીડ જોવા મળી.
આજે પોષ મહિનાની વદ ચોથ હોવાથી ઉત્તર ગુજરાતના સૌથા મોટા મંદિરોમાંના એક એવા ઊંઝા તાલુકાના શ્રી ઐઠોરા ગણેશના દિવ્ય દર્શન હેતુ ભક્તોની મોટી ભીડ જોવા

ઊંઝા તાલુકાના સુણક પ્રાથમિક શાળામા દોરીની ગૂંચ ભેગી કરી સળગાવી દેવામાં આવી.
ઊંઝા તાલુકાના સુણક પ્રાથમિક શાળામા વિદ્યાર્થીને નવું શીખવા મળે અને નિર્દોષ પક્ષીઓને નુકસાન ના થાય તે માટે બધા પ્રકારની દોરી આમ તેમ ગમે ત્યાં લટકતી

ઉંઝા તાલુકાની સુણક ગામની પ્રાથમિક શાળામા પ્રવાસ યોજાયો.
ઉંઝા તાલુકાની સુણક ગામની પ્રાથમિક શાળામાથી શૈક્ષણિક પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહુડી જૈન તીર્થધામ, શ્રી સ્વામિનારાયણ મંદિર,અક્ષર ધામ, તથા કાંકરિયા પ્રાણી સંગ્રહાલય

પૂર્વ સરપંચ, ઐઠોર શ્રી સુરેશભાઈ પટેલનું પણ આખરે પોતાના પર થયેલા કેસના બચાવમાં સ્પષ્ટ નિવેદન આપ્યું.
આજે બપોરે પૂર્વ સરપંચ, ઐઠોર શ્રી સુરેશભાઈ પટેલે લેખિત અને વિડીઓ દ્વારા પોતાના પર કઈ- કઈ અદાવતમાં કેમ પોલીસ કેસ કર્યો તે બધુ ભૂતકાળના પ્રસંગો