Explore

Search

September 6, 2025 2:16 pm

IAS Coaching
ઊંઝા

આજે રક્ષાબંધન નિમિત્તે મણિભદ્ર ફીલિંગ સ્ટેશન, ઊંઝા દ્વારા ગ્રાહકોને રાખડી બાંધી ચોકલેટ આપી મોં મીઠુ કરાવવામાં આવ્યું.

રક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ- બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર. રક્ષાબંધનની ઉજવણીના ભાગરૂપે સામાજીક સેવક અને જૈન સમાજ અગ્રણી શ્રી અલ્પેશભાઈ શાહ અને ભારત પેટ્રોલિયમના ડીલર માણીભદ્ર

સુપ્રસિદ્ધ શ્રી ગણપતિ મંદિર,ઐઠોર માં આવતી કાલથી ‘શ્રી શિવ કથામૃત’નુ રસપાન પ્રારંભ થશે.

33 કોટી દેવતાઓની દિવ્ય ભૂમિવાળા ઐઠોર ગામ અને વર્ષે લાખો લોકોના શ્રદ્ધાનુ કેન્દ્ર બની ચૂકેલ શ્રી ગણપતી મંદિર, ઐઠોરમાં અવાર-નવાર ધાર્મિક અને સેવાકીય આયોજનો થતા

Unjha : ઊંઝા નગરપાલિકાની પ્રેરણાથી ઘરેથી કામ કરતી બહેનો માટે I m स्वदेशी રાખી સ્પેશિયલ એક્ઝિબ્યુશન

તા.2 અને 3 ઓગસ્ટ 2025,, શનિવાર અને રવિવારના દિવસે સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી ઉનાવા દેશની વાડી, ઊંઝા ખાતે ઊંઝા નગરપાલિકા પ્રમુખશ્રી જીજ્ઞાબેન

Unjha : શ્રેયસ કો.ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિ. ઊંઝાની 39 મી વાર્ષિક સાધારણ સભા કાળેશ્વર મહાદેવ મંદિરની વાડી,ઊંઝામાં સંસ્થાના પ્રમુખશ્રી અલ્પેશભાઈ શાહના અધ્યક્ષ સ્થાને મળી.

જેમાં એજન્ડા મુજબના કામો તથા મીટીંગમાં પધારેલ સભાસદોમાંથી મળેલ યોગ્ય સૂચનનો સાધારણ સભાએ સર્વાનુમતે ઠરાવો પસાર કરવામાં આવેલ. 1, ગત સભાનું પ્રોસેડિંગ ડિરેક્ટર કુમારી નેહાબેન

Unjha : ઊંઝા બસ સ્ટેશન અને શહેર વચ્ચે રેલવે લાઈન પર ફૂટ ઓવર બ્રીઝ બનાવવા ઊંઝા ધારાસભ્યએ કેન્દ્રીય રેલવે મંત્રીને કરેલી લેખિત રજુઆત.

ઊંઝા બસ સ્ટેશન પાસે પાટણ રોડ હાઇવે, સ્થાનિક ઇન્દ્રસ્ટીઅલ અને રહેણાંક સોસાયટીઓ તથા બીજી બાજુ ઊંઝાના મુખ્ય બઝાર સાથે શ્રી ઉમિયા માતાજી મંદિર, ઊંઝા APMC,

રોટરી ક્લબ ઓફ ઊંઝાના 66માં શપથવિધિ કાર્યક્રમમાં નવીન પ્રમુખ નેહા એસ. જાની અને મંત્રી રાજેશભાઇ એમ. પટેલ નિમાયા.

રોટરી ક્લબ ઓફ ઊંઝાનો શપથવિધિ કાર્યક્રમ તા. 22-7-2025 ને મંગળવારના રોજ યાત્રિક ભવન ઊંઝા ખાતે યોજાયો હતો. જેમાં વર્ષ 2025-26 ના ઊંઝા રોટરી ક્લબના પ્રમુખ

ઊંઝા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ રાવળે (અશ્વિન પેન્ટર) સહપરિવાર શ્રી ગણપતિ મંદિર, ઐઠોરના દર્શન કરી ધન્યતા અનુભવી.

ભારતભરમાં પ્રખ્યાત ઐઠોરના શ્રી ગણપતિ દાદાના દર્શનનો દિવ્ય અવસર ભાગ્યે જ કોઈ ધાર્મિક વ્યક્તિ ચુકી શકે. 17-07-25 ગુરુવાર ના રોજ સહપરિવાર પધારેલ સંજયભાઈ રાવળના જણાવ્યા

સાંસદ હરિભાઈ પટેલે સ્વામિનારાયણ મંદિર, મહેસાણામાં સી. એમ. ના જન્મદિવસ નિમિત્તે વિશેષ પૂજા અર્ચના કરી.

રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આજે 63 મો જન્મ દિવસ નિમિત્તે મુખ્યમંત્રીના દીર્ઘાયુ અને રાજ્યની સુખાકારી માટે આજે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા

ઊંઝા શહેર ભાજપા દ્વારા મુખ્યમંત્રી  શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો 63 મો જન્મદિવસ ઉજવાયો

ઊંઝા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના 63માં જન્મદિવસ નિમિતે ઊંઝા વિધાનસભાના ધારાસભ્યશ્રી માનનીય કિરીટભાઈ કે. પટેલના માર્ગદર્શનથી ઊંઝા

ઊંઝા શહેર ભાજપના હોદ્દેદારો અને અન્ય સાથે મળી રામજી મંદિર ઊંઝા માં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી.

ગુરુપૂર્ણિમાના તહેવારનુ હિન્દુ ધર્મમાં અનેરું જ મહત્વ છે. તેની ઉજવણીના ભાગરૂપે ઊંઝા ધારાસભ્ય શ્રી કે. કે. પટેલના માર્ગદર્શન સાથે આજે 10-07-25 ગુરુવાર સવારે 10:30 કલાકે

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai