Explore

Search

April 19, 2025 3:37 pm

IAS Coaching
ઊંઝા

ઐઠોરના શ્રી ગણપતિ દાદાના ‘ચોથના લોકમેળા’ પૂર્વે ચાલી રહેલી ભવ્ય તૈયારીઓ. સેવકોમાં અદમ્ય ઉત્સાહ.

આ ભવ્ય લોકમેળો આ વર્ષે ચૈત્ર સુદ 3-4-5 જે તારીખ 31-03-25 થી 02-04-25 સુધી યોજાશે, જેમાં 1 તારીખ ચૈત્ર સુદ ચોથ મંગળવારે સાંજના 5 વાગે

ઐઠોર શ્રી ગણપતિ મંદિરે મેળામાં દર્શનાર્થે આવનાર દરેક ભક્તોને લાડવાની પ્રસાદી ભેટ સ્વરૂપે અપાશે.

આવનાર 31,1 અને 2 તારીખે યોજાનાર ત્રી-દિવસય ભવ્ય સુકન મેળામાં માત્ર 1 તારીખ ચોથના દિવસે જ દર્શનાર્થે આવનાર દરેક ભક્તોને આશરે 35 ગ્રામ જેટલા વજનનો

ઊઝા BRC ભવન ખાતે સમાજસેવાના ભાગરૂપે સાંસદ હરિભાઈ પટેલ પ્રેરિત દિવ્યાગ સાઘન સહાયનો કેમ્પ યોજવામા આવ્યો.

તા  24-03-25 સોમવારના રોજ બી. આર. સી. ભવન, ઐઠોર ચોકડી, ઊંઝા ખાતે સાંસદ હરિભાઈ પટેલ પ્રેરિત, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ભારત સરકાર તથા એલિમ્કો

ઐઠોરમાં શ્રી નિવૃત કર્મચારી પરિવાર દ્વારા રજત જ્યંતી મહોત્સવ ઉજવાયો.

22-03-25 શનિવારના રોજ રાત્રે 8:30 કલાકે ઊંઝા તાલુકાના ઐઠોર ગામમાં શ્રી નિવૃત કર્મચારી પરિવાર દ્વારા રજત જ્યંતીની ઉજવણીના ભાગરૂપે શ્રી અંબાજી માતાના ચોકમાં  સાંસ્કૃતિક કાર્યક્રમ

તા 17-03-2025 ના રોજ  સંકટ ચોથ નિમિત્તે જશોદાબેન મોદીએ શ્રી ઐઠોરા ગણેશના દર્શન કરી ધન્યતા અનુભવી.

લાખો ભક્તોનું શ્રદ્ધાનું કેન્દ્ર બની ચૂકેલ ઊંઝા તાલુકાના ઐઠોર ગામના શ્રી ગણપતિ મંદિરે રવિવાર અને ચોથના દિવસે અપાર ભક્તો દર્શનાર્થે પધારતા હોય છે. મોટાભાગે દરેક

આજે સંકટ ચોથ નિમિત્તે શ્રી ‘ઐઠોરા દાદા’ ના દર્શને ભારે માનવ મહેરામણ ઉમટ્યો.

ઉત્તર ગુજરાતના સૌથી મોટા ધાર્મિક સ્થાનોમાંનું એક એવા ઊંઝા તાલુકાના ઐઠોર ગામે પ્રાચીન અને દુર્લભ ડાબી સુંઢાળા શ્રી ગણપતી મંદિરે દાદાના દિવ્ય દર્શન હેતુ આજે

આજ રોજ અમદાવાદ હાઇકોર્ટના જર્જ શ્રી સમીરભાઈ દવે એ ઐઠોર શ્રી ગણપતિ મંદિરની મુલાકાત લીધી.

વાર્ષિક લાખો શ્રદ્ધાળુઓ જ્યાં દર્શનાર્થે પધારે છે એવા ઉત્તર ગુજરાતના સૌથા મોટા મંદિરોમાંના એક અને 1200 વર્ષ જુના એવા ઐઠોર ગામે શ્રી ગણપતિ મંદિરે આજ

ઐઠોર ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારે શ્રદ્ધા સાથે પરંપરાગત રીતે ‘હોલિકા દહન’ ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. 

તારીખ 13 માર્ચ -25 ગુરુવારે સનાતન ધર્મની દર વર્ષે ચાલી આવતી પરંપરા મુજબ શ્રી ગણપતિ મંદિરના ગામના દરવાજા પાસેના ચોકમાં સાંજના શુભ મુર્હુતમાં હોલિકા દહન

ઐઠોરમાં માલિકના ‘પાપે’ રિબાતી અઠવાડિયામાં સતત બીજી ગાયમાતા ને ‘સહયોગ ગ્રુપે’ નવજીવન આપ્યું.

હિન્દુ ધર્મમાં ‘માતા’ ગણાતી ગાયમાતાઓની કેવી કરુણ હાલતો,,!! આ માટે કોણ જવાબદાર,,?? માલિકો પર કેમ કોઈ એકશન લેવામાં નહિ આવતી હોય,,?? ગૌ પ્રેમી ભગવાન શ્રી

શ્રી બ્રહ્મણી માતાજી મંદિર, ઐઠોરનો 19 મો પાટોત્સવ ઉજવાયો.

શ્રી બ્રહ્માણી માતાજી મંદિર ઐઠોરના આગણે 19 મો પાટોત્સવ તારીખ 5/ 3/ 2025. ફાગણ સુદ છઠ્ઠ બુધવાર ના રોજ ઉજવવામા આવ્યો. જેમા હવન ,ભોજન પ્રસાદ

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai