Explore

Search

September 6, 2025 2:16 pm

IAS Coaching
ઊંઝા

Unjha : ગણેશચતુર્થી નિમિતે શ્રી ગણપતિ મંદિર, ઐઠોરમાં અખંડ ધૂનનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ગણેશચતુર્થી એટલે કળિયુગના જીવંત સુન્દુરીયા દેવ મનાતા શ્રી ગણપતિ દાદાનો જન્મદિવસ.   દાદાનો જન્મદિવસ હોય અને શ્રી ગણપતિ મંદિર ઐઠોરમાં ધાર્મિક પોગ્રામ ના હોય તેવું

Unjha : પાટીદાર યુવાનેતા અને આપ પાર્ટીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ગોપાલ ઈટાલીયા માં ઉમિયા ઊંઝાના દર્શને આવ્યા જ્યાં તેમણે પૂજા કરી સૃષ્ટિના કલ્યાણ અર્થે પ્રાર્થના કરી.

તા: 24-08-25 ના રોજ પાટીદાર સમાજ કુળદેવી મા ઉમિયાજી જ્યાં સાક્ષાત બિરાજમાન છે એવા ઊંઝા ખાતે આવેલ વિશ્વપ્રસિદ્ધ ઉમિયા ધામ મંદિરે જઈને માતાજીની પૂજા કરી

Unjha : ભારત ને હિન્દુ રાષ્ટ્ર બનાવવા શ્રી રામજી મંદિર દુધલીની દેશ, ઊંઝા ખાતે આદિત્ય વાહિની દ્વારા શ્રાવણ માસ દરમિયાન પાર્થિવ શિવલિંગ પૂજન કરવામાં આવ્યું.

પુરી શંકરાચાર્ય દ્વારા સંચાલિત રાષ્ટ્રોત્કર્ષ‌ અભિયાન અંતર્ગત ભારત ને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના સંકલ્પથી શ્રી રામજી મંદિર દુધલીની દેશ, ઊંઝા ખાતે પવિત્ર શ્રાવણ માસ અમાવસ્યાના દિવસે

આર. કે. ફાઉન્ડેશન ઊંઝા અને GCRI કેન્સર હોસ્પિટલની વાન દ્વારા ઊંઝા તાલુકાના ટુંડાવ ગામે નિ:શુલ્ક કેન્સર સ્કિનિંગ કેમ્પ યોજાયો.

આજ 22-08-25 ને શુક્રવારના રોજ આર. કે. ફાઉન્ડેશન ઊંઝા તથા રોટરી પરિવાર ઊંઝા ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહયોગ થી નિ:શુલ્ક કેન્સર સ્કિનિંગ કેમ્પ

Unjha : શ્રી રામજી મંદિર, ઊંઝા ખાતે નંદોત્સવ -2025 નિમિત્તે મટકી ફોડ તથા રાસ – ગરબાનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

જન્માષ્ટમી 16-08-25 શનિવારે રાત્રે દર વર્ષની જેમ આ વર્ષે પણ આર. કે. ફાઉન્ડેશન આયોજિત મટકી ફોડ અને રાસ ગરબાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ

Unjha : ઊઝા શ્રી વિશ્વકમૉ ધામમા સથવારા સમાજના તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ સમારોહ યોજાયો.

17-08-25 ને આજ રોજ યોજાયેલ આ પોગ્રામમા પ્રાથમિક વિભાગના ઈનામ વિતરણના દાતા શ્રી સથવારા લાલાભાઈ બાબુલાલ તથા માધ્યમિક વિભાગ તથા કોલેજ વિભાગના દાતા સથવારા જશવંતીબેન

Unjha : ઊંઝા ખાતે રેલવે વિભાગ ના 11 ગરનાળાનો રસ્તો ચોમાસામાં કીચડથી બંધ થઇ જવાના લીધે કઈક કાયમી નિરાકરણ હેતુ હરિભાઈ એ જાતે સ્થળ પર નિરીક્ષણ કર્યું.

17-08-25 ને રવિવારના રોજ ઊંઝા ખાતે રેલવે વિભાગના વર્ષોથી અટવાયેલા 11 નાળાની બંને તરફનો રસ્તાની બાબત, બસ સ્ટેશન પાસે અંડરપાસના નીચેના ભાગે તેમજ ઉપરના ભાગના

શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ, ઊંઝા ને મળેલ 120 મુ દેહદાન

આજ 13-08-25 બુધવારના રોજ ઊંઝાના ચેલાભાઈ મંગળદાસ ઓઝા (માસ્તર) નું દુઃખદ અવસાન થતા તેમના પરિવારજનો એ દેહદાન આપવાનો ઉત્તમ સામાજીક સેવાકીય નિર્ણય લીધો, સ્વર્ગસ્થના દેહને

Unjha : શ્રી જહુ માતાજી સેવક પરિવાર, ઊંઝા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.

શ્રી જહુ માતાજી સેવક પરિવાર, ભાટવાડો, ઊંઝા દ્વારા કર્મયોગી શ્રી અરવિંદભાઈ એલ. બારોટ (શ્રી જહુ માતાજી ઉપાસક ) ની સાતમી પુણ્યતિથિ નિમિત્તે તા. 10/8/2025, રવિવારના

Unjha : ઐઠોર ગામે શ્રી ગણપતિ મંદિર સંસ્થા આયોજિત શ્રી શિવ કથા સાંભળવા ભક્તોની ભારે ભીડ રહી.

શ્રાવણ એટલે શિવનો પ્રિય મહીનો. શ્રી ગણપતિ દાદાના ધામમાં શિવકથા સાંભળવી એ એક લ્હાવો છે. 10-08-25 રવિવારે આજે સપ્તાહના છઠ્ઠા દિવસે શ્રોતાઓની ભારે ભીડથી આખો

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
AI Tools Indexer