આજ 13-08-25 બુધવારના રોજ ઊંઝાના ચેલાભાઈ મંગળદાસ ઓઝા (માસ્તર) નું દુઃખદ અવસાન થતા તેમના પરિવારજનો એ દેહદાન આપવાનો ઉત્તમ સામાજીક સેવાકીય નિર્ણય લીધો, સ્વર્ગસ્થના દેહને પાલનપુર બનાસ મેડિકલ કોલેજ ને અર્પણ કરવામાં આવ્યો.
આ પ્રસંગે શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે પાર્થિવ દેહને હોસ્પિટલના સ્ટાફ દ્વારા તેમજ મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
