Explore

Search

September 6, 2025 12:15 pm

IAS Coaching

Unjha : શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ,ઊંઝા દ્વારા મળેલ 122 મું દેહદાન.

આજરોજ પટેલ રઈ બહેન ઈશ્વરલાલ નું દુઃખદ અવસાન થતાં તેમના પરિવારજનોએ આ દુઃખદ પ્રસંગે દેહદાન આપવાનો ઉત્તમ સેવાકીય નિર્ણય લીધો.

સ્વર્ગસ્થના આ દેહને હિમાલયા આયુર્વેદિક ચિકિત્સાલય એન્ડ મહાવિદ્યાલય વડસમા કોલેજમાં અર્પણ કરવામાં આવ્યો.

આ પ્રસંગે પરિવારજનો તથા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
AI Tools Indexer