17-08-25 ને રવિવારના રોજ ઊંઝા ખાતે રેલવે વિભાગના વર્ષોથી અટવાયેલા 11 નાળાની બંને તરફનો રસ્તાની બાબત, બસ સ્ટેશન પાસે અંડરપાસના નીચેના ભાગે તેમજ ઉપરના ભાગના રસ્તાનું મહેસાણા લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલે એ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી વેદ પ્રકાશજી તથા ઊંઝાના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ અને અન્ય અગ્રણીઓ સાથે સ્થળ પર જ રૂબરૂ નિરીક્ષણ કરી,
અહીંની જરૂરત અનુસારના કાર્યોને જલ્દીથી હાથ ધરવા તથા આ બાબતને લગતા પ્રજાના પ્રશ્નોના નિરાકરણ અંગે વધુ સમીક્ષા કરી.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
