Covid-19 In China: ચીનમાં કોરોના બેકાબૂ, સ્મશાનગૃહ બહાર મૃતદેહોની લાઇન, લોકો લાચાર, જુઓ વીડિયો
COVID-19: બુસ્ટર ડોઝ પછી નેઝલ વેક્સિન લઈ શકાશે નહીં, જાણો તેની પાછળનું કારણ
Coronavirus in India: નવો વેરિયન્ટ લોકોમાં ઝડપથી ફેલાયો, રસીની કોઈ અસર નહીં!

SMVS શ્રી સ્વામિનારાયણ મંદિર, ઊંઝા ખાતે યોજાયો ભવ્ય શાકોત્સવ…
અનેક પ્રકારના ઉત્સવો, અનેરો માહોલ એટલે જ સ્વામિનારાયણ સંપ્રદાય. આ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાને સ્વયં પોતે પોતાની હયાતીમાં ઘણા બધા ઉત્સવોના આયોજન કરી નાના-મોટા સૌને અધ્યાત્મ

શ્રી ઉંઝા કેળવણી મંડળ સંચાલિત તમામ સંસ્થાઓનો સંયુક્ત ઇનામ વિતરણ સમારોહ તારીખ 26/12/ 2024 ને ગુરૂવારના રોજ નર્મદા મલ્ટીપર્પઝ હોલમાં શેઠ એમ. આર. એસ. હાઇસ્કૂલ અને શ્રી એમ. એચ. પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ, ઊંઝા ના યજમાન પદે યોજવામાં આવ્યો.
આ શુભ પ્રસંગે સભાના પ્રમુખ તરીકે શ્રી ઊંઝા કેળવણી મંડળના સમગ્ર સભાના અધ્યક્ષ શ્રી કે.આઈ. પટેલ, મુખ્ય મહેમાન તરીકે સ્વામી નિજાનંદજી મહારાજ(ગોતરકા આશ્રમ), ઉદ્ઘાટક શ્રી

આજરોજ મહેસાણા લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ongc હાઈ પાવર કમિટીના સભ્યોની બેઠક kdm ભવન પાલાવાસણા ખાતે યોજાઈ.
આ બેઠકમાં ongc ના ed, cgm asset support manager Shri s.m. uniyal, dgm(p) I/c LAQ શ્રી એમ જે પ્રજાપતિ, DEP મામલતદાર શ્રી જનકભાઈ અને કમિટીના

મધ્યપ્રદેશના ઇન્દોરમાં ઉમિયા ધામમાં શ્રી હરિભાઈ પટેલે પ્રેરક હાજરી આપી.
મહેસાણા, 26 ડિસેમ્બર 2024 ગુરુવાર મધ્યપ્રદેશના ઇન્દોર સ્થિતમાં ઉમિયા ધામ રાઉ પરિસરમાં પાટીદાર સમાજ દ્વારા તાજેતરમાં આયોજિત યુવક-યુવતી લગ્ન પરિચય સંમેલનમાં મહેસાણા સાંસદ શ્રી હરિભાઈ

પીએમ પોષણ સ્ટીયરિંગ કમ મોનિટરિંગ સમિતિમાં લોક પ્રતિનિધિ તરીકે મહેસાણા લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલની પસંદગી કરવામાં આવી
મહેસાણા, 26 ડિસેમ્બર 2024 ગુરુવાર પી .એમ .પોષણ( મધ્યાહન ભોજન )યોજના અમલીકરણ અને યોગ્ય દેખરેખ માટે રાજ્ય કક્ષાએ રચાયેલી પી એમ પોષણ સ્ટીયરિંગ કમ મોનિટરિંગ

આખરે ઐઠોર શ્રી ગણપતી મંદિરની ટ્રસ્ટીઓની ગામના અને મંદિરના ઇતિહાસમાં પહેલી વાર યોજાયેલી ચૂંટણી વિના વિધને પૂર્ણ થઇ,
ઘોડાના નિશાનવાળી નવી પરિવર્તન પેનલનો એક તરફી ભારે વિજય. અનેક વિવાદો ના અંતે સંયુક્ત ચેરિટી કમિશનરશ્રી મહેસાણા વિભાગ મહેસાણાના અરજી નં. 30/2024 હુકમ તા. 19-12-24

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ અવસ્થામાં શ્રી ગણપતિમાં મંદિર, ઐઠોરની ચૂંટણી ચાલુ છે.
હાલ આખા ઐઠોર ગામમાં શ્રી ગણપતિ મંદિરની ચૂંટણીને લઈને શિયાળાની સખ્ત ઠંડીમાં પણ વાતાવરણ ગરમાયું છે. જોકે લોકમત મુજબ ઘોડાના નિશાન વાળી પરિવર્તન પેનલ જીતની

આખરે ઐઠોર શ્રી ગણપતી મંદિરની ટ્રસ્ટ મંડળની ચૂંટણી 25-12-24 બુધવારે યોજાશે જે શ્રી ઐઠોરના ગણપતિ મંદિરમાં આ રીતે પહેલીવાર જ યોજાઈ રહી છે
અનેક વિવાદો અને ફરિયાદોના અંતે ના છૂટકે ઐઠોર શ્રી ગણપતિ મંદિર સંસ્થા, ઐઠોર ટ્રસ્ટ મંડળની સામાન્ય ચૂંટણી 2024 યોજાશે. આવતી કાલે 25-12-24 બુધવારે ઐઠોરમાં યોજનારી

એક અજીબો ગરીબી કિસ્સો. ચાર થી સાડા ચાર દાયકા બાદ ગુગલ દ્વારા શોધ્યા ગુરુજી.
આ કિસ્સો છે ગુરુજી અને શિષ્યના વચ્ચે નો. 40 થી 45 વર્ષ પહેલા ઊંઝા શ્રી કુમાર મંદિર શાળામાં પુષ્પા નામની દીકરી અભ્યાસ કરતી હતી પુષ્પા

શ્રી સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ ઊંઝા ને 104 મુ દેહદાન મળ્યું.
શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઊંઝા ને મળેલ ૧૦૪ મુ દેહદાન,,,,20-12-24 શુક્રવારના રોજ પટેલ બાબુભાઈ જોઈતારામનું દુઃખદ અવસાન થતા તેમના પરિવારજનોએ સમાજસેવાના ભાગરૂપે દેહદાન આપવાનો ઉત્તમ