Explore

Search

September 9, 2025 12:17 pm

IAS Coaching

શ્રી સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ ઊંઝા ને 104 મુ દેહદાન મળ્યું.

શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઊંઝા ને મળેલ ૧૦૪ મુ દેહદાન,,,,20-12-24 શુક્રવારના રોજ પટેલ બાબુભાઈ જોઈતારામનું દુઃખદ અવસાન થતા તેમના પરિવારજનોએ સમાજસેવાના ભાગરૂપે દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો. સ્વર્ગસ્થના દેહને કલોલ ખાતે આવેલ અનન્યા કૉલેજ ઑફ મેડિસીન એન્ડ રીસર્ચ સેન્ટર ને અર્પણ કરવામાં આવ્યો. આ પ્રસંગે શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ, ઊંઝાના ટ્રસ્ટીઓ શ્રી તેજપાલભાઈ પટવા, જશુભાઈ એન્જિનિયર , તુષારભાઈ પટેલ અને રમણભાઈ સથવારા ,ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo – 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique