Covid-19 In China: ચીનમાં કોરોના બેકાબૂ, સ્મશાનગૃહ બહાર મૃતદેહોની લાઇન, લોકો લાચાર, જુઓ વીડિયો
COVID-19: બુસ્ટર ડોઝ પછી નેઝલ વેક્સિન લઈ શકાશે નહીં, જાણો તેની પાછળનું કારણ
Coronavirus in India: નવો વેરિયન્ટ લોકોમાં ઝડપથી ફેલાયો, રસીની કોઈ અસર નહીં!

9-12-24 સોમવારે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝામા શ્રી ઉમિયા માતાજીનો ભવ્ય રીતે અન્નકૂટ ઉત્સવ (છપ્પન ભોગ) ઉજવાશે,,!!
જગતભરમાં પ્રખ્યાત અને ખાસ તો પાટીદારોના કુળદેવી તરીકે ઓળખાતા મા ઉમિયાની દરેક ધાર્મિક વિધીઓ અને પ્રસંગ ભારે મહત્વથી ઉજવાતા હોય છે, તેમાનો એક પ્રસંગ એટલે

શ્રી આનંદ આશ્રમ, કડીમાં સતગુરુ શ્રી હરી બાપુનો જન્મદિવસ ભવ્ય રીતે ઉજવાયો.
ગુરુપરંપરામા સદગુરુના જન્મદિવસનું પણ એક અનેરું જ મહત્વ હોય છે. આજ 4-12-24 ને બુધવારના રોજ સતગુરુ શ્રી હરી બાપુનો 53 માં જન્મદિવસની ઉજવણી દર વર્ષની

શ્રી ઐઠોરા ગણેશની પાવન ભૂમિ પર આવતી કાલે શ્રી ચામુંડા માતાજી, શ્રી સધી માતાજી, શ્રી ગોગા મહારાજ, શ્રી વિર મહારાજના નવીન મંદિરમાં ફોટો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે.
આવતી કાલે તારીખ 2-12-24 સોમવારે ઊંઝા તાલુકાના ઐઠોર ગામે ગામ તળાવ પાસે, તળાવવાળો વાસમાં ઝીંઝુવાડા પરિવાર સમસ્ત ઠાકોર ભાઈઓ દ્વારા શ્રી ચામુંડા માતાજી, શ્રી

આજે સંકટ ચોથ નિમિત્તે શ્રી ગણપતી મંદિર,ઐઠોરના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉપડ્યું.
આજે 18-11-24 સોમવાર, કારતક વદ ત્રીજ (ચોથ),સંકટ ચતુર્થી,ચંદ્રોદય રાત્રે 8:08 નિમિતે ભારતભરમાં પ્રખ્યાત યાત્રાધામ ઐઠોરમાં આખો દિવસ દર્શનાર્થીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો હતો. દર

હારીજ ખાતે જલિયાણ ગ્રુપ આયોજિત સાત દિવસીય શ્રી મદ ભાગવત સપ્તાહ કથાનો પ્રારંભ કરાયો..
કથા વાચક જયા કિશોરીજીના મુખેથી કથા મંડપમાં પધારેલ ભક્તજનોને સાત દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું રસપાન કરાવશે.. ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ વખત હારીજ જલિયાણ

શ્રી મેલડી માતાજી, રામોસણાના દ્વિ દિવસય 22 મા પાટોત્સવ પ્રસંગ તા 13/14 નવેમ્બર 2024 દરમિયાન આજરોજ શ્રી જહુ માતાજી શ્વાન સેવા સદન,
ભાટવાડો, ઊંઝાના શ્વાન રોટલાઘરમાં રોટલા ઘડવાની સેવા આપતી 665 બહેનોને માઁ મેલડી ના આશીર્વાદ સહ શણગારની સાડી આપી જયમાડી શ્રી ડાહ્યાભગત તથા મેલડી સેવક પરિવાર

ગુરુતત્ત્વ મંચ દ્વારા સિંગાપોરમાં ચૈતન્ય મહોત્સવનું ભવ્ય આયોજન
પરમ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના પ્રાગટ્ય દિવસની તા.7 થી 9 નવેમ્બરના રોજ સાધકો દ્વારા ભાવપૂર્ણ ઉજવણી 15 થી વધુ દેશના સાધકોએ સામૂહિક ધ્યાન, પ્રવચનનો

શ્રીદ્વારકાધીશ હવેલી મંદિર, બ્રાહ્મણચોરા પાસે નવોમહાઢ ઊંઝા ખાતે તારીખ 12-11-24 ને મંગળવારે ઉજવાયલ દેવ પ્રબોધિની એકાદશી (તુલસી વિવાહ) નિમિત્તે વૈષ્ણવો દર્શનનો લાભ લઈને ધન્ય થયા.
આ તુલસી વિવાહના શુભ ધાર્મિક પ્રસંગના મનોરથી કિરણભાઈ પ્રાણવલભદાસ ગાંધી બનેલા. આવા ઉત્સવો નિમિત્તે મનોરથીઓની સેવા મળતી હોય છે. 145 વર્ષ જૂની આ શ્રી

ઊંઝા તાલુકાના ઐઠોર ગામે દિનેશભાઇ પટેલ (ગામી) ના ખેતરે શ્રી ગોગા મહારાજની ફોટો પ્રતિષ્ઠા કરવામાં આવી.
ગઈ કાલે તારીખ 11-11-2024 સોમવારના રોજ દિનેશભાઇ મણિલાલ પટેલ (ગામી) ના ખેતરે, રાણીયાનો આંટો, પુષ્પાવતી નદીના કિનારે,ઐઠોર – વણાગલા રોડ પર શ્રી ગોગા મહારાજના નવીન

ભારતીય સંત પરમ્પરામાં સંત શિરોમણી એવા શ્રી જલારામબાપા ની 225 મી જન્મજયંતિ આખા ભારતભરમાં ધામધૂમથી ઉજવાઈ ગઈ.
વીરપુરના સંત એવા જલારામબાપા દરેક જીવમાં ઈશ્વરના દર્શન કરી ભાવપૂર્વક ભોજન કરાવવામાં ખુબ માનતા, પાછળ એ જ પરંપરા તેમના મંદિરોમાં તેમના સેવકોએ પોતાની ક્ષમતા