Covid-19 In China: ચીનમાં કોરોના બેકાબૂ, સ્મશાનગૃહ બહાર મૃતદેહોની લાઇન, લોકો લાચાર, જુઓ વીડિયો
COVID-19: બુસ્ટર ડોઝ પછી નેઝલ વેક્સિન લઈ શકાશે નહીં, જાણો તેની પાછળનું કારણ
Coronavirus in India: નવો વેરિયન્ટ લોકોમાં ઝડપથી ફેલાયો, રસીની કોઈ અસર નહીં!

શિવરાત્રીના પાવન પર્વે સુણક ગામના 11 મી સદીના શ્રી નીલકંઠ મહાદેવના દર્શનનો લાભ સાંસદ શ્રી હરિભાઈ સહીત અપાર ભક્તોએ લીધો.
શિવરાત્રી એટલે ભગવાન શિવને સમર્પિત દિવસ.પુરાણ વેદ અને શાસ્ત્રોમાં ભગવાન શિવ મહાત્મ્યને ઉલ્લેખવામાં આવ્યો છે.અને એમાંય શિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા અર્ચનાનું વિશેષ ધાર્મિક મહત્વ

આજે મહા વદ પાંચમ, શ્રી ઐઠોરા ગણેશના આશરે 400 વર્ષ પહેલાનો પરચાનો દિવસ હોવાથી આજે આખા ગામનું બજાર બંધ રહેશે.
શ્રી ઐઠોરા ગણેશનું મંદિર ગુજરાત ભરમાં હાલ પ્રખ્યાત તીર્થંધામ બની ચુક્યું છે. લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે દર્શન કરી ધન્ય બને છે. આશરે 1200 વર્ષ જુનું

આજે સંકટ ચોથ હોવાથી દાદાના દર્શનાર્થે શ્રી ગણપતિ મંદિર, ઐઠોરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી.
આજે તારીખ 16-02-25 રવિવાર મહા મહિનાની વદ સંકટ ચોથ હોવાથી ગુજરાતના પ્રખ્યાત તીર્થંધામ ઊંઝા તાલુકાના ઐઠોર ગામે વહેલી સવારથી જ શ્રી ઐઠોરા ગણેશના દિવ્ય દર્શન

આજ સવારે શ્રી ઐઠોરા ગણેશના મંગલમય દર્શન કરી વાજતે ગાજતે માં ઉમિયાના દિવ્ય રથનું ઊંઝા તાલુકાનું પરિભ્રમણ પ્રારંભ કર્યું.
શ્રી ઐઠોરા ગણેશના દર્શન કરી આ મંદિરનું વિશ્વસ્તરનું સમગ્ર આયોજન નિર્વિધને પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી પછી જ આગળ પ્રચાર – પ્રસારની શરૂઆત કરી. અમદાવાદના

ઊંઝામાં યોજાનાર સ્વામિનારાયણ મંદિર તરફથી શ્રીમદ્દ ભાગવત કથા પારાયણ માટે ઊંઝામાં જીમખાનામાં સ્વયં સેવકોની મીટીંગ રાખવામાં આવી.
શ્રીમદ્ ભાગવત કથા પારાયણનું આયોજન તા-16-3-2025 થી તા-22-3-2025 સુધી ચાલશે. આયોજન હેતુથી સુરત શ્રી સ્વામિનારાયણ મંદિરથી પધારેલ પૂજનીય શાસ્ત્રી સવૅમંગલ સ્વામી તથા સંતમંડળ દ્વારા જીમખાનામાં

આજે સંકટ ચોથ હોવાથી શ્રી ગણપતિ મંદિર, ઐઠોર ભક્તોની અપાર ભીડ જોવા મળી.
આજે પોષ મહિનાની વદ ચોથ હોવાથી ઉત્તર ગુજરાતના સૌથા મોટા મંદિરોમાંના એક એવા ઊંઝા તાલુકાના શ્રી ઐઠોરા ગણેશના દિવ્ય દર્શન હેતુ ભક્તોની મોટી ભીડ જોવા

આજ રોજ spg રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ તેમની ટીમ સાથે ઐઠોરા ગણેશના દર્શન કરી નવા પ્રમુખ અને ટ્રસ્ટી મંડળની શુભેચ્છા મુલાકાત કરી અભિનંદન પાઠવ્યા.
આજ 11 જાન્યુઆરી 25 ના રોજ સવારે 11 વાગે spg અધ્યક્ષ લાલજીભાઈ પટેલ અને તેમની ટીમ દાદાના દિવ્ય દર્શન અને પૂજા કરી ધન્યતા અનુભવી. ઐઠોર

શ્રી વિસનગર ગુજરાતી સોની સમાજ વિસનગરની 34 મી ઉજાણી ગુંજા મુકામે યોજાણી.
સમગ્ર કાર્યક્રમનું સુકાન કારોબારી સભ્યશ્રી પંકજભાઈ સોની દ્વારા સંભાળવામાં આવ્યો હતુ. શ્રી વિસનગર ગુજરાતી સોની સમાજની સ્થાપના વર્ષ 1990માં કરવામાં આવી હતી. ત્યારથી લઈને વર્ષ

શ્રી ખોડલધામ આમંત્રણ રથ ઐઠોરના આંગણે પધારતા ભવ્ય સ્વાગત કરાયું.
આજ 10-01-25 શુક્રવારના રોજ સવારે 10 વાગે શ્રી ખોડલધામ આમંત્રણ રથ ઐઠોર ગામના ગોદરે શ્રી અંબાજી માતા મંદિર પાસે, શ્રી ચારમુખી હનુમાનજી મંદિર આગળ પધારતા

ઐઠોર ગામે શ્રી ગણપતિ મંદિરમાં નવા પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રીની નિમણુંક કરવામાં આવી.
આજે 7 જાન્યુઆરી -24 ના રોજ સવારે 11 વાગે ટ્રસ્ટીઓની મિટિંગમાં પ્રમુખપદે ઐઠોરના ભામાશા ગણાતા શ્રી બાબુભાઇ પ્રાગજીદાસ પટેલ (ગામી) અને ઉપપ્રમુખ તરીકે મનુભાઈ રામાભાઇ