Explore

Search

April 19, 2025 4:52 pm

IAS Coaching
ધાર્મિક

ઊંઝામાં સતત બીજી વાર શ્રી મેલડી માતા ભક્ત મંડળે 21 મણ લોટના લાડુ બનાવી આજુબાજુની સોસાયટી અને ખેતર વિસ્તારમાં રખડતા કુતરાઓને ખવડાવ્યા.

તારીખ 05-01-2025 ને રવિવારના રોજ શ્રી મેલડી માતાજીની દિવ્ય પ્રેરણાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી મેલડી માતા ભક્ત મંડળ, ઐઠોર ચાર રસ્તા, ઊંઝાના

ઊંઝા તાલુકાના ઐઠોર ગામે દિનેશભાઇ શંભુભાઈ પટેલે રખડતા કુતરાઓ માટે લાડવા બનાવડાવી તેમના પિતાની પુણ્ય સ્મુતિ જીવંત કરી.

આજ 6-1-25 સોમવારના રોજ દિનેશભાઇ શંભુભાઈ પટેલે (હાલ કેનેડા) દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાના સ્વર્ગસ્થ પિતાશ્રી શંભુભાઈ કચરાભાઈ પટેલ (સાવદરા) ની શ્રદ્ધા સાથે

શ્રી ઐઠોર ગણપતિ દાદાના દર્શને પગપાળા છેલ્લા 30 વર્ષથી એકધારો આવતો દાદા પરની શ્રદ્ધાનું પ્રતીક એવા ‘શ્રી ઐઠોર ગણેશ સેવા મંડળ, અમદાવાદનો સંઘ’.

ગુજરાતીમાં કહેવત છે કે, મન હોય તો માળવે જવાય. ઈશ્વર પરની અપાર શ્રધ્ધા અનેક ચમત્કારોનું સર્જન કરે છે. આવી જ શુભ ભાવનાથી છેલ્લા 30 વર્ષથી

જીવદયા પ્રેમી કુમારપાળ ભાઈ શાહે સિદ્ધપુર પાંજરાપોળમાં 10 લાખ રૂપિયાનું દાન આપેલ હોવાથી સૌ ટ્રસ્ટીઓ એ હાજર રહી તેમનો ખાસ આભાર માન્યો.

આજરોજ 19-12-24 ગુરુવારે શ્રી કલીકુંડ ખાતે જૈન શાસન રત્ન જીવદયા પ્રેમી શ્રી કુમારપાળ ભાઈ શાહે સિદ્ધપુર પાંજરાપોળમાં રૂપિયા 10 લાખનું માતબર દાન આપેલ પ્રસંગે સિદ્ધપુર

21 ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ અંતર્ગત હિમાલયીન સમર્પણ ધ્યાનયોગ દ્વારા વિવિધ કાર્યક્રમો

ગુજરાત સમર્પણ આશ્રમ, મહુડી મધ્યે વિશ્વ ધ્યાન દિવસ અંતર્ગત ધ્યાનનો ભવ્ય કાર્યક્રમ 21 ડિસેમ્બર ‘વિશ્વ ધ્યાન દિવસ’ની ઉજવણી કરવા ‘હિમાલયીન સમર્પણ ધ્યાનયોગ’ના પ્રણેતા સદ્ગુરુ શ્રી

આજે આખા વર્ષની સૌથી મોટી અને છેલ્લી સંકટ ચોથ હોવાથી ગામથી દૂર રસ્તાઓ પર ઐઠોર શ્રી ગણપતિ મંદિરે દર્શનાર્થે આવનાર ભક્તો માટે ગામના સેવકોએ સ્વખર્ચે ખુબ સરસ ચા-પાણી,લીંબુ સરબત,ફરાળ,વેફર,કચરીયું વગેરે જેવી અનેક નિઃશુલ્ક વ્યવસ્થા કરી.

દરેક સંકટ ચોથમા હજારો ભક્તો ઐઠોર ગામે દર્શનાર્થે આવતા હોય છે, તેમાં વળી માગસર મહિનાની આજની મોટી ચોથની ભક્તોની અપાર ભીડ હોય છે. ઐઠોર ગામ

આજે માગસર મહિનાની અને વર્ષની સૌથી મોટી સંકટ ચોથ હોવાથી ઊંઝા તાલુકાના ઐઠોર ગામે શ્રી ગણપતી દાદાના મંદિરે અપાર શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી.

સંકટ ચતુર્થી એટલે જ દાદાના આશીર્વાદથી સર્વ વિઘ્નોમાંથી પાર પડવું.આ દિવસે ભાવપૂર્વક વ્રત કરવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે અને ગણેશજીની કૃપાથી પરિવારમાં સુખ,

ઊંઝામાં શ્રી મેલડી માતા ભક્ત મંડળે 21 મણ લોટના લાડુ બનાવી આજુબાજુની સોસાયટી અને ખેતર વિસ્તારમાં રખડતા કુતરાઓને ખવડાવ્યા.

  આજ તારીખ 16-12-24 ને સોમવારના રોજ શ્રી મેલડી માતાજી ની દિવ્ય પ્રેરણાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી મેલડી માતા ભક્ત મંડળ, ઐઠોર

આજથી ત્રિપદા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ, ઊંઝા દ્વારા 108 કુંડી ‘રાષ્ટ્ર જાગરણ અભિયાન’ ગાયત્રી મહાયજ્ઞ યોજાશે.

ઊંઝામાં અવારનવાર મોટા ધાર્મિક પોગ્રામ યોજાતા જ હોય છે. હાલમાં આજે તારીખ 14 ડિસેમ્બર,24 થી 17 ડિસેમ્બર, 24 સુધી 108 કુંડી ‘રાષ્ટ્ર જાગરણ અભિયાન’ ગાયત્રી

ઐઠોર ખાતે શ્રી ગુરુમહારાજ સમસ્ત પરભા ભા પરિવાર નો 27 મો પાટોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.

ઊંઝા તાલુકાના ઐઠોર ગામે શ્રી ગુરુકૃપા સોસાયટી, ઊંઝા – ઐઠોર રોડ પર જ આજથી 27 વર્ષ અગાઉ માગસર સુદ 12 ના રોજ પાકું નવું મંદિર

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai