Explore

Search

September 6, 2025 3:10 pm

IAS Coaching
ગુજરાત

પુત્રના જન્મ દિવસે 600 થી વધારે રોપાઓનું વિતરણ કરી ઉત્તમ સમાજસેવાનુ ઉદાહરણ બેસાડ્યું.

આજે વડનગર કોલેજના અધ્યાપક ડૉ.ધરતીબેન જૈન અને તેમના પતિ વિશાલભાઈ દ્વારા તેમના બાળકો અવ્યય અને પ્રશીલના જન્મદિવસ નિમિત્તે 600 થી વધારે વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં

અષાઢી બીજ નિમિત્તે ઊંઝામાં શ્રી મેલડી માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવ્યો.

તારીખ 27-06-25 શુક્રવાર અષાઢી બીજ નિમિત્તે ઊંઝા શહેરમાં લાલ બહાદુર શાસ્ત્રી નગર, હુડકો, ઐઠોર ચાર રસ્તા પાસે શ્રી મેલડી માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવ્યો.  

Unjha : હરિયાળું ઊંઝા – 2 અંતર્ગત ઊઝા તાલુકા પંચાયતમાં 50 વૃક્ષોની વાવણી કરી.

આજ રોજ તારીખ 27-06-25 ને શુક્રવારના રોજ ઊંઝા જેસીસના પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ “હરિયાળું ઊંઝા – 2” અંતર્ગત રહેણાક વાળી સોસાયટીઓ, ધંધાની જગ્યાઓ તથા સામાજીક – ધાર્મિક

કડીની એમ.એન.પટેલ પ્રાથમિક શાળામાં પ્રકૃતિ પૂજન તથા અષાઢી બીજ પર્વની ઉજવણી કરવામાં આવી.

કડીનાં નાનીકડી વિસ્તારમાં આવેલ શ્રી મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળામાં પ્રકૃતિ પૂજન તથા અષાઢી પર્વની ઉજવણી કરવામાં આવી. આ પાવન અવસરે શાળાનાં ઉત્સાહી આચાર્ય ખોડાભાઈ

Unjha : આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે ઊંઝા સિવિલની મુલાકાત લીધી.

26-06-25 ના રોજ ઊંઝા સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાત રાજ્યના માનનીય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે વિશેષ મુલાકાત લીધી. જ્યાં તેમણે અલગ અલગ વિભાગનું નિરીક્ષણ કર્યું. ડાયાલીસીસ

શ્રી આંટા કડવા પાટીદાર સમાજ, ઊંઝાની સર્વે હોદ્દેદારશ્રીઓની સર્વાનુમતે વરણી કરવામાં આવી

તેમાં પ્રમુખ સાથે ઉપપ્રમુખો, મંત્રી સાથે સહમંત્રીઓ, ખજાનચી, ઓડિટર વગેરેનો સમાવેશ થાય છે. વરણી પામેલા આ હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે પટેલ સુરેશભાઈ સોમાભાઈ નુંગરા અને મંત્રી

Unjha : ઐઠોરના મહિલા સરપંચનુ ભવિષ્ય કાલે નક્કી થશે.

જાત-જાતના અનુમાનોની ગામમાં ચોરે ને ચૌટે ચાલી રહી છે ચર્ચાઓ,,!! ઊંઝા તાલુકાની 22 જૂને યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી આવતી કાલે 25 તારીખે કરવામાં આવશે.

શ્રી એમ.એન.પટેલ પ્રાથમિક શાળા, કડીમાં વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી થઇ.

સમગ્ર વિશ્ર્વમાં જ્યારે યોગ દિવસ ની ઉજવણી થઈ રહી છે ત્યારે કડીનાં નાનીકડી માં આવેલ શ્રી મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળામાં પણ વિશ્ર્વ યોગ દિવસની

ઐઠોર ગામે સરપંચ બનવા માટે આવતી કાલે મહિલા ઉમેદવારો વચ્ચે ત્રી-પાંખીઓ જંગ ખેલાશે.

સરપંચ પદનો ‘તાજ’ છેલ્લે કોના માથા પર મુકાય છે તે તો ઐઠોરના મતદાતાઓ જ નક્કી કરશે.   જોકે સીધી ટક્કર તો પાટીદાર સમાજ વતી ઉભા

ઊંઝાના સ્થાનિક તંત્રથી વર્ષોથી ના ઉકેલાયેલો કોયડો એટલે 11 ગરનાળા ના રસ્તાનું યોગ્ય સમારકામ.

ચોમાસામાં આ રસ્તો બિલકુલ બંધ થઇ જતો હોવાથી રાહદારીઓમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલનો ઊંઝાનો નવા રેલવે સ્ટેશન પાસેના હાઇવે પરના

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique