Explore

Search

September 9, 2025 8:14 pm

IAS Coaching
ગુજરાત

ઐઠોર શ્રી ગણપતિ મંદિરે મેળામાં દર્શનાર્થે આવનાર દરેક ભક્તોને લાડવાની પ્રસાદી ભેટ સ્વરૂપે અપાશે.

આવનાર 31,1 અને 2 તારીખે યોજાનાર ત્રી-દિવસય ભવ્ય સુકન મેળામાં માત્ર 1 તારીખ ચોથના દિવસે જ દર્શનાર્થે આવનાર દરેક ભક્તોને આશરે 35 ગ્રામ જેટલા વજનનો

ઊઝા BRC ભવન ખાતે સમાજસેવાના ભાગરૂપે સાંસદ હરિભાઈ પટેલ પ્રેરિત દિવ્યાગ સાઘન સહાયનો કેમ્પ યોજવામા આવ્યો.

તા  24-03-25 સોમવારના રોજ બી. આર. સી. ભવન, ઐઠોર ચોકડી, ઊંઝા ખાતે સાંસદ હરિભાઈ પટેલ પ્રેરિત, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ભારત સરકાર તથા એલિમ્કો

ઐઠોરમાં શ્રી નિવૃત કર્મચારી પરિવાર દ્વારા રજત જ્યંતી મહોત્સવ ઉજવાયો.

22-03-25 શનિવારના રોજ રાત્રે 8:30 કલાકે ઊંઝા તાલુકાના ઐઠોર ગામમાં શ્રી નિવૃત કર્મચારી પરિવાર દ્વારા રજત જ્યંતીની ઉજવણીના ભાગરૂપે શ્રી અંબાજી માતાના ચોકમાં  સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસદ શ્રી હરિભાઈ પટેલ પ્રેરિત મહેસાણામાં દિવ્યાંગજન ભાઈ-બહેનો માટે દિવ્યાંગજન સાધન સહાય એસેસમેન્ટ (નિદાન) કેમ્પ યોજાશે.

કાર્યક્રમ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ-ભારત સરકાર, એલીમકો ઉજ્જૈન, જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા/ગાંધીનગર દ્વારા સવારે 9:30 થી બપોરે 3 વાગ્યાં સુધી કાર્યક્રમ યોજાશે. 22 તારીખે

શ્રી શિવ-શક્તિ આશ્રમ,લક્ષ્મીપુરા, વાલમ રોડ દ્વારા ‘આનંદનો ગરબો’ સરસ રીતે ઉજવાઈ ગયો.

17-03-25 સોમવાર ને બપોરે 3:30 કલાકે શ્રી શિવ-શક્તિ આશ્રમ લક્ષ્મીપુરા, વાલમમાં ‘આનંદનો ગરબો’ નુ આયોજનનું સરસ રીતે ગોઠવવામાં આવ્યુ હતુ, જેની મોટી સંખ્યામાં ભાવિકભક્તો સાથે

પોદાર પ્રેપ ઉંઝા ખાતે છઠ્ઠા વાર્ષિક કોન્સર્ટનું આયોજન થયું.

ઊંઝા, ૧૬/૦૩/૨૦૨૫: ઊંઝાની અગ્રણી પ્રિસ્કુલ પોદાર પ્રેપ ઉંઝાએ ૧૬/૦૩/૨૦૨૫ ના રોજ ઊંઝાના શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ખાતે છઠ્ઠા વાર્ષિક કોન્સર્ટનું આયોજન કર્યું હતું.

તા 17-03-2025 ના રોજ  સંકટ ચોથ નિમિત્તે જશોદાબેન મોદીએ શ્રી ઐઠોરા ગણેશના દર્શન કરી ધન્યતા અનુભવી.

લાખો ભક્તોનું શ્રદ્ધાનું કેન્દ્ર બની ચૂકેલ ઊંઝા તાલુકાના ઐઠોર ગામના શ્રી ગણપતિ મંદિરે રવિવાર અને ચોથના દિવસે અપાર ભક્તો દર્શનાર્થે પધારતા હોય છે. મોટાભાગે દરેક

આજે સંકટ ચોથ નિમિત્તે શ્રી ‘ઐઠોરા દાદા’ ના દર્શને ભારે માનવ મહેરામણ ઉમટ્યો.

ઉત્તર ગુજરાતના સૌથી મોટા ધાર્મિક સ્થાનોમાંનું એક એવા ઊંઝા તાલુકાના ઐઠોર ગામે પ્રાચીન અને દુર્લભ ડાબી સુંઢાળા શ્રી ગણપતી મંદિરે દાદાના દિવ્ય દર્શન હેતુ આજે

શ્રી મેલડી માતાના સાનિધ્યમાં જય અંબે ભક્ત મંડળ, ઊંઝા દ્વારા ‘આનંદનો ગરબો’ ઉજવાયો.

શ્રી મેલડી ભક્ત મંડળ, ઊંઝા દ્વારા 15-03-25 શનિવાર ને રાત્રે 8:30 કલાકે શ્રી મેલડી માતાજીના મંદિરે, લાલ બહાદુર શાસ્ત્રી નગર, હુડકો, ઐઠોર ચાર રસ્તા પાસે,

રૂલર ડેવલોપમેન્ટમાં કંથરાવીના પૂર્વ સરપંચ જ્યંતિભાઈ બારોટની નિમણુંક આપવામાં આવી.

કંથરાવી ગામના ભાજપના અદના કાર્યકર જયંતિભાઈ એચ. બારોટ (બકાજી) 35 વર્ષથી સક્રિય રીતે ભાજપના કાર્યકર્તા તરીકે કોઈ વાર સંગઠનમા હોદ્દો રૂપિકામ કરેલ અને  છેલ્લા 20

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique