Explore

Search

September 8, 2025 8:38 am

IAS Coaching
ઊંઝા

ઐઠોરમાં માલિકના ‘પાપે’ રિબાતી અઠવાડિયામાં સતત બીજી ગાયમાતા ને ‘સહયોગ ગ્રુપે’ નવજીવન આપ્યું.

હિન્દુ ધર્મમાં ‘માતા’ ગણાતી ગાયમાતાઓની કેવી કરુણ હાલતો,,!! આ માટે કોણ જવાબદાર,,?? માલિકો પર કેમ કોઈ એકશન લેવામાં નહિ આવતી હોય,,?? ગૌ પ્રેમી ભગવાન શ્રી

શ્રી બ્રહ્મણી માતાજી મંદિર, ઐઠોરનો 19 મો પાટોત્સવ ઉજવાયો.

શ્રી બ્રહ્માણી માતાજી મંદિર ઐઠોરના આગણે 19 મો પાટોત્સવ તારીખ 5/ 3/ 2025. ફાગણ સુદ છઠ્ઠ બુધવાર ના રોજ ઉજવવામા આવ્યો. જેમા હવન ,ભોજન પ્રસાદ

શિવરાત્રીના પાવન પર્વે સુણક ગામના 11 મી સદીના શ્રી નીલકંઠ મહાદેવના દર્શનનો લાભ સાંસદ શ્રી હરિભાઈ સહીત અપાર ભક્તોએ લીધો.

શિવરાત્રી એટલે ભગવાન શિવને સમર્પિત દિવસ.પુરાણ વેદ અને શાસ્ત્રોમાં ભગવાન શિવ મહાત્મ્યને ઉલ્લેખવામાં આવ્યો છે.અને એમાંય શિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા અર્ચનાનું વિશેષ ધાર્મિક મહત્વ

ઊંઝા તાલુકાના ખટાસણા ગામે શ્રી વીર મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.

તારીખ 09-02-25 રવિવારના રોજ ઊંઝા તાલુકાના ખટાસણા ગામે શ્રી વીર મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. જેમાં આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા.

ઊંઝા-ઐઠોર રોડના લેવલિંગનો પડતરરૂપ પ્રશ્ન જલ્દી ઉકેલવા ડૉ. મેઘાબેન પટેલે ( પ્રમુખ, મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસ ) કલેક્ટર શ્રી, મહેસાણા ને અરજી કરી

જે સમસ્યા ને 12 મહિના જેટલો સમય થવા આવ્યો છતાંય ઊંઝા ધારાસભ્ય શ્રી કોઈ નક્કર પગલાં નથી ભરી શક્યા તે ઊંઝા – ઐઠોર રોડના લેવલિંગ

આજના વસંત પંચમીના પવિત્ર દિવસે બ્રાહ્મણવાડા ગામમાં ક્ષત્રિય ઠાકોર સમાજના આસ્થાનું કેન્દ્ર એવા શ્રી શક્તિ માતાજીના પ્રથમ વાર્ષિક પાટોત્સવની ઉજવણી નિમિત્તે દિનેશભાઇ પટેલે ખાસ હાજર રહી દર્શનનો લાભ લીધો.

ઊંઝા તાલુકાના બ્રાહ્મણ વાડા ગામમાં શ્રી શક્તિ માતાજીના મંદિરે આજના વસંત પંચમીના પવિત્ર દિવસે પ્રથમ વાર્ષિક પાટોત્સવ નિમિત્તે દિનેશભાઇ પટેલે ખાસ હાજર રહી દર્શનનો લાભ

ઊંઝા તાલુકાના ઐઠોર ગામના જીગ્નેશકુમાર અમરતભાઈ પટેલે રખડતા કુતરાઓ માટે લાડવા બનાવડાવી તેમના પૂજ્ય પિતાશ્રીની પુણ્ય સ્મુતીમાં અનોખી સેવા કરી આઠમી વાર્ષિક તિથિ ઉજવણી કરી.

આજ 30-1-25 ગુરુવારના રોજ જીગ્નેશકુમાર અમરતભાઈ પટેલ અને તેમના પરિવારે (લેઉવા – ગોઠી) (હાલ- સુરત) એ પોતાના સ્વર્ગસ્થ પિતાશ્રી અમરતભાઈ દેવચંદભાઈ પટેલની આઠમી પુણ્ય સ્મુતિ

ઊંઝામાં યોજાનાર સ્વામિનારાયણ મંદિર તરફથી શ્રીમદ્દ ભાગવત કથા પારાયણ માટે ઊંઝામાં જીમખાનામાં સ્વયં સેવકોની મીટીંગ રાખવામાં આવી.

શ્રીમદ્ ભાગવત કથા પારાયણનું આયોજન  તા-16-3-2025 થી તા-22-3-2025 સુધી ચાલશે. આયોજન હેતુથી સુરત શ્રી સ્વામિનારાયણ મંદિરથી પધારેલ પૂજનીય શાસ્ત્રી સવૅમંગલ સ્વામી તથા સંતમંડળ દ્વારા જીમખાનામાં

આજે સંકટ ચોથ હોવાથી શ્રી ગણપતિ મંદિર, ઐઠોર ભક્તોની અપાર ભીડ જોવા મળી.

આજે પોષ મહિનાની વદ ચોથ હોવાથી ઉત્તર ગુજરાતના સૌથા મોટા મંદિરોમાંના એક એવા ઊંઝા તાલુકાના શ્રી ઐઠોરા ગણેશના દિવ્ય દર્શન હેતુ ભક્તોની મોટી ભીડ જોવા

ઊંઝા તાલુકાના સુણક પ્રાથમિક શાળામા દોરીની ગૂંચ ભેગી કરી સળગાવી દેવામાં આવી.

ઊંઝા તાલુકાના સુણક પ્રાથમિક શાળામા વિદ્યાર્થીને નવું શીખવા મળે અને નિર્દોષ પક્ષીઓને નુકસાન ના થાય તે માટે બધા પ્રકારની દોરી આમ તેમ ગમે ત્યાં લટકતી

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
AI Tools Indexer