Covid-19 In China: ચીનમાં કોરોના બેકાબૂ, સ્મશાનગૃહ બહાર મૃતદેહોની લાઇન, લોકો લાચાર, જુઓ વીડિયો
COVID-19: બુસ્ટર ડોઝ પછી નેઝલ વેક્સિન લઈ શકાશે નહીં, જાણો તેની પાછળનું કારણ
Coronavirus in India: નવો વેરિયન્ટ લોકોમાં ઝડપથી ફેલાયો, રસીની કોઈ અસર નહીં!

ઐઠોરમાં શ્રી નિવૃત કર્મચારી પરિવાર દ્વારા રજત જ્યંતી મહોત્સવ ઉજવાયો.
22-03-25 શનિવારના રોજ રાત્રે 8:30 કલાકે ઊંઝા તાલુકાના ઐઠોર ગામમાં શ્રી નિવૃત કર્મચારી પરિવાર દ્વારા રજત જ્યંતીની ઉજવણીના ભાગરૂપે શ્રી અંબાજી માતાના ચોકમાં સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસદ શ્રી હરિભાઈ પટેલ પ્રેરિત મહેસાણામાં દિવ્યાંગજન ભાઈ-બહેનો માટે દિવ્યાંગજન સાધન સહાય એસેસમેન્ટ (નિદાન) કેમ્પ યોજાશે.
કાર્યક્રમ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ-ભારત સરકાર, એલીમકો ઉજ્જૈન, જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા/ગાંધીનગર દ્વારા સવારે 9:30 થી બપોરે 3 વાગ્યાં સુધી કાર્યક્રમ યોજાશે. 22 તારીખે

તા 17-03-2025 ના રોજ સંકટ ચોથ નિમિત્તે જશોદાબેન મોદીએ શ્રી ઐઠોરા ગણેશના દર્શન કરી ધન્યતા અનુભવી.
લાખો ભક્તોનું શ્રદ્ધાનું કેન્દ્ર બની ચૂકેલ ઊંઝા તાલુકાના ઐઠોર ગામના શ્રી ગણપતિ મંદિરે રવિવાર અને ચોથના દિવસે અપાર ભક્તો દર્શનાર્થે પધારતા હોય છે. મોટાભાગે દરેક

આજ રોજ અમદાવાદ હાઇકોર્ટના જર્જ શ્રી સમીરભાઈ દવે એ ઐઠોર શ્રી ગણપતિ મંદિરની મુલાકાત લીધી.
વાર્ષિક લાખો શ્રદ્ધાળુઓ જ્યાં દર્શનાર્થે પધારે છે એવા ઉત્તર ગુજરાતના સૌથા મોટા મંદિરોમાંના એક અને 1200 વર્ષ જુના એવા ઐઠોર ગામે શ્રી ગણપતિ મંદિરે આજ

ઐઠોરમાં માલિકના ‘પાપે’ રિબાતી અઠવાડિયામાં સતત બીજી ગાયમાતા ને ‘સહયોગ ગ્રુપે’ નવજીવન આપ્યું.
હિન્દુ ધર્મમાં ‘માતા’ ગણાતી ગાયમાતાઓની કેવી કરુણ હાલતો,,!! આ માટે કોણ જવાબદાર,,?? માલિકો પર કેમ કોઈ એકશન લેવામાં નહિ આવતી હોય,,?? ગૌ પ્રેમી ભગવાન શ્રી

જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના અનાજ સંગ્રહ સ્થળનું નિરીક્ષણ
સાંસદ હરિભાઈ પટેલે એફ સી આઈ ગોડાઉનમાં અનાજનુ વજન અને ગુણવત્તા ચકાસી. આજે મહેસાણા સાંસદ તેમજ ફૂડ તેમજ કન્ઝ્યુમર અફેર્સ અને જાહેર વિતરણ વ્યવસ્થાની ભારત

આજ રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર, બ્રાહ્મણ શેરી, ઊંઝામાં હોમાત્મક મહાયજ્ઞ યોજાયો.
શ્રી સ્વામિનારાયણ મંદિર,બ્રાહ્મણ શેરી, ઊંઝા પાસે આવેલ નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરની જગ્યા પર આજ 25 જાન્યુઆરી -25 ના રોજ આજ ષટતિલા એકાદશીના પવિત્ર દિવસે 108

મહેસાણાના હાઇવે ઉપર આવેલ રાધનપુર ચોકડી પર ટ્રાફિક સિગ્નલ ફરી શરૂ કરવા બાબતે મહેસાણા કમિશનર શ્રી ને જયદીપસિંહ ડાભી (પ્રમુખ, મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિ) એ અરજી કરી.
તેમણે વધુમાં જણાવ્યુ છે કે, મહેસાણા શહેરના રાધનપુર ચોકડી હાઈવે પર હાલમા જે ટ્રાફિક સમસ્યા છે એ અત્યંત ગંભીર બની છે. વાહનોની અવર જવર વધવાથી

ઊંઝામાં યોજાનાર સ્વામિનારાયણ મંદિર તરફથી શ્રીમદ્દ ભાગવત કથા પારાયણ માટે ઊંઝામાં જીમખાનામાં સ્વયં સેવકોની મીટીંગ રાખવામાં આવી.
શ્રીમદ્ ભાગવત કથા પારાયણનું આયોજન તા-16-3-2025 થી તા-22-3-2025 સુધી ચાલશે. આયોજન હેતુથી સુરત શ્રી સ્વામિનારાયણ મંદિરથી પધારેલ પૂજનીય શાસ્ત્રી સવૅમંગલ સ્વામી તથા સંતમંડળ દ્વારા જીમખાનામાં

મહેસાણા રેલવે સ્ટેશનની ઓચિંતી મુલાકાત લેતા સાંસદ હરિભાઈ પટેલ
મહેસાણા રેલવે સ્ટેશનને વધુ સુરક્ષિત બનાવવાની જરૂર..સાંસદ તમામ પ્લેટફોર્મ સીસીટીવીથી સજ્જ કરવા સાંસદ દ્વારા અપાઈ સૂચના. પ્રજાના પ્રશ્ન અને અગવડની સતત ચિંતા કરતા મહેસાણા સાંસદ