Explore

Search

September 6, 2025 5:47 pm

IAS Coaching
મહેસાણા

Unjha | ઊંઝાને ગૌરવ અપાવતું શ્રી સદભાવના ચેરીટેબલ ઊંઝા એ મેળવેલ 116 મું દેહદાન.

ઊંઝાના મોલ્લોત પરિવારના પટેલ કાંતાબેન નાથાલાલનું દુઃખદ અવસાન થતાં તેમના દેહને શ્રી નૂતન મેડીકલ કોલેજ, વિસનગર ખાતે અર્પણ કરવામાં આવ્યો. વર્ષોથી દેહદાનની અમૂલ્ય સેવાઓ સાથે

Unjha | ઊંઝા શ્રી ઉમિયા માતાજીની નગરયાત્રાનો દર્શન રૂપે લાખો શ્રધ્ધાળુઓએ લાભ લઇ ધન્યતા અનુભવી.

તા-12-05-2025 ના રોજ વૈશાખી પૂર્ણિમાએ મહેસાણા જીલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ, સંસ્થાના પ્રમુખ બાબુભાઈ જે. પટેલ, ઈન્ચાર્જ માનદમંત્રી જ્યંતિભાઈ પટેલ, ટ્રસ્ટ્રીશ્રીઓ, વિવિધ કમિટીના પદાધિકારીઓ, દાનેશ્વરી

Unjha | શ્રી સદભાવના ચેરીટેબલ ઊંઝા એ મેળવેલ 115 મું દેહદાન

ઊંઝા તાલુકાના વિશોળ ગામના વતની પટેલ મોહનભાઈ રામચંદદાસ, રિટાયર્ડ આચાર્યનું દુઃખદ અવસાન થતાં પરિવારના સહયોગથી તેમના દેહને શ્રી સ્વામિનારાયણ મેડીકલ કોલેજ, કલોલ ખાતે અર્પણ કરવામાં

Unjha | ઊંઝામાં શેઠ શ્રી બુધાલાલ લલ્લુભાઇ શાહની તસ્વીર અનાવરણ સમારોહ યોજાયો.

શ્રેયસ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ દ્વારા આયોજિત સંસ્થાના આદ્ય સ્થાપક શેઠ શ્રી બુધાલાલ લલ્લો દાસ શાહ ના 101 માં વર્ષ ની જન્મ જયંતિ ની ઉજવણી

ઊંઝા નગરપાલિકા અને JCI ઊંઝા વચ્ચેની પ્રેરણાદાયક ભાગીદારી હેઠળ “પ્રોજેક્ટ ગ્રીન ઊંઝા” માં પ્રસંસનીય કામગીરી.

“પ્રોજેક્ટ ગ્રીન ઊંઝા” ની પહેલ અંતર્ગત રિંગ રોડ, ટી.પી. નં 5 ના ડિવાઈડર પર 70 કરતાં વધુ ટર્મિનેલિયાના પ્લાન્ટ્સ વાવવામાં આવ્યા છે, પ્રત્યેક છોડને ખાસ

Mahesana | ઊંઝા ખાતે ભારત રત્ન ડૉ. ભીમરાવ  આંબેડકર સન્માન અભિયાન અંતર્ગત અનુસૂચિત જાતિ વિસ્તારમાં પ્રજાજનો સાથે હરીભાઈ સહીત ભાજપના સ્થાનિક હોદ્દેદારોએ પુસ્તકનું વિતરણ કર્યું.

ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના સન્માન માટે હાલ ચાલી રહેલા અભિયાન અંતર્ગત ઊંઝા શહેર ખાતે વોર્ડ 7,8,9 અનુસૂચિત જાતિ વિસ્તારમાં લોકો સાથે મુલાકાત કરીને

Unjha | ઊંઝામાં મા ઉમિયાના આશીર્વાદ સ્વરૂપ મા ઉમિયાનું આકર્ષક સોનાનુ પેન્ડન્ટ આજે અખાત્રીજે લોન્ચિંગ કરવામાં આવ્યું.

આજરોજ અખાત્રીજના શુભ પ્રસંગે મા ઉમિયાના સાનિધ્યમાં સંસ્થાના હોદ્દેદારોની હાજરીમાં માતાજીના આકર્ષક પેન્ડેન્ટનું લોન્ચીંગ કરવામાં આવ્યું તથા માતાજીના સન્મુખ પૂજા કરાવીને વેચાણ / બુકિંગની શુભ

Mahesana | શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઊંઝાને મળ્યું 114 મું દેહેદાન સાથે ચક્ષુદાન પણ,,!!

તા-24-04-25 ના રોજ પટેલ ગંગારામભાઈ મોહનલાલ કામળી વાળા નું દુઃખદ અવસાન થતાં તેમના પરિવારજનોએ ચક્ષુદાન અને દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો. સ્વર્ગસ્થના ચક્ષુ જ્યોતિ હોસ્પિટલ

Mahesana | શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ, ઊંઝા ને તા-23-04-2025 ના રોજ મળેલ 113 મુ દેહદાન મળ્યું.

તા 23-04-2025 ના રોજ ઊંઝાના પટેલ અરવિંદભાઈ શંકરલાલ સાગણોતનું દુઃખદ અવસાન થતાં તેમના પરિવારજનોએ સમાજસેવારૂપી દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો. સ્વર્ગસ્થના દેહને વડનગર ખાતે આવેલ

મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ દ્વારા એક દેશ એક ચૂંટણી કેમ જરૂરી?તેના ફાયદા સમજાવવા પરિસંવાદ યોજાયો.

Mahesana |  મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા આજે ગણપત યુનિવર્સિટી ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ વિધાર્થીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai