Explore

Search

September 6, 2025 9:15 pm

IAS Coaching

Mahesana | શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ, ઊંઝા ને તા-23-04-2025 ના રોજ મળેલ 113 મુ દેહદાન મળ્યું.

તા 23-04-2025 ના રોજ ઊંઝાના પટેલ અરવિંદભાઈ શંકરલાલ સાગણોતનું દુઃખદ અવસાન થતાં તેમના પરિવારજનોએ સમાજસેવારૂપી દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો.

સ્વર્ગસ્થના દેહને વડનગર ખાતે આવેલ શ્રી વસંતભાઈ પરીખ આયુર્વેદિક કોલેજને અર્પણ કરવામાં આવ્યો.

 

આ પ્રસંગે સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ, ઊંઝા ના ટ્રસ્ટીઓ તેજપાલભાઈ પટવા, જશુભાઈ એન્જિનિયર, તુષારભાઈ પટેલ તથા રમણભાઈ સથવારા ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique