Explore

Search

September 6, 2025 5:18 pm

IAS Coaching

Unjha | શ્રી સદભાવના ચેરીટેબલ ઊંઝા એ મેળવેલ 115 મું દેહદાન

ઊંઝા તાલુકાના વિશોળ ગામના વતની પટેલ મોહનભાઈ રામચંદદાસ, રિટાયર્ડ આચાર્યનું દુઃખદ અવસાન થતાં પરિવારના સહયોગથી તેમના દેહને શ્રી સ્વામિનારાયણ મેડીકલ કોલેજ, કલોલ ખાતે અર્પણ કરવામાં આવ્યો.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
AI Tools Indexer