Covid-19 In China: ચીનમાં કોરોના બેકાબૂ, સ્મશાનગૃહ બહાર મૃતદેહોની લાઇન, લોકો લાચાર, જુઓ વીડિયો
COVID-19: બુસ્ટર ડોઝ પછી નેઝલ વેક્સિન લઈ શકાશે નહીં, જાણો તેની પાછળનું કારણ
Coronavirus in India: નવો વેરિયન્ટ લોકોમાં ઝડપથી ફેલાયો, રસીની કોઈ અસર નહીં!

માં ઉમિયા પરિવાર ઊંઝા દ્વારા દાંતાના 7478 જેટલા આદિવાસી બાળકોને ભોજન કરાવી નેલ પોલીસ, ચાલ્લા,રૂમાલ,ચંપલ વગેરે જેવી ચીજ વસ્તુઓ આપી સેવા કેમ્પ કર્યો.
26-9-24 ના રોજ઼ માં ઉમિયા પરિવાર ઊંઝા દ્વારા ઊંઝા ભક્ત મંડળની બહેનો સાથે મળી કુલ 300 જેટલા સેવકો સાથે 7 આઈશર અને 5 પ્રાઇવેટ

ઐઠોરની ગામ દેવી શ્રી વાવવાળા અંબાજી માતાના સેવકોની નવરાત્રી પૂર્વેની તૈયારીઓ પૂરજોશમાં
નવરાત્રી એટલે નવ દિવસ સુધી ચાલતું માતાજીની આરાધનાનું પર્વ. ‘માનાં નોરતા’ ખુબ ધામધૂમથી ઉજવાય તે માટે આયોજક દરેક મંદિર કે સંસ્થાઓએ ગામડાઓમાં પણ એક મહિના

ઐઠોર પાસેના લક્ષ્મીપુરા આશ્રમમાં સાધ્વી શ્રી ઉમાગીરીના જન્મદિવસ નિમિતે સત્યનારાયણ ભગવાનની કથા અને ભજનસંધ્યા ઉજવાઈ.
પીઠાધીશ્વર મહંત સાધ્વી શ્રી ઉમાગીરી માતાજી,(આનંદ અખાડા) (શ્રી શિવ-શક્તિ ધામ આશ્રમ, લક્ષ્મીપુરા(ઐઠોર પાસે),ઉપડવા રોડ, વાલમ.ઉત્તર ગુજરાત) નો આજ 55 મો જન્મદિવસ હોવાથી સાંજના 4

શ્રી ઉમિયા માતાજી મૂળ સ્થાનક ગોખ મંદિર,ખજૂરીપોળ,ઊંઝાની મહાપલ્લી નિમિતે આજે જાહેર ઉછામણી થઇ.
માની નવલી નવરાત્રીના ગણતરીના કલાકો બાકી છે ત્યાં સૌ ખેલેયાઓથી માડી માની ભક્તિ કરવા તન,મન,ધન થી જાત જાતના ઉપાયો અજમાવતા હોય છે.માં ના ભક્તોનોતો

આજ 23-07-24 ના રોજ઼ રાત્રે 9 થી 12 શ્રી મહંત કાશીદાસ બાપુ (ઐઠોર)ની નવમી પુણ્યતિથિ નિમિતે ભજન સંધ્યાનું આયોજન થયું.
આજ 23-07-24 સોમવારના રોજ ઐઠોર શ્રી હનુમાનજી મંદિર, શ્રી મહંત કાશીદાસ બાપુની મઢીએ શ્રી મહંત કાશીદાસ મહારાજની નવમી પુણ્યતિથિ નિમિતે ભજન સંધ્યાનું દર વર્ષની

લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમા ઐઠોરા ગણેશના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી.
આજે ભાદરવો વદ ચોથ (સંકટ ચતુર્થી) નિમિતે યાત્રાધામ ઐઠોર માં દર્શનાર્થીઓનો ભારે ઘસારો રહ્યો હતો. દર મહિનાની જેમ આ વખતે પણ ચા -પાણી અને

જાણો, ભગવાન શિવે ગામનું નામ ‘ઐઠોર’ જ કેમ પાડ્યું?? ભારત એટલે મંદિરોનો દેશ.
આખા દેશમાં ખૂણે-ખાચરે પણ એકેય ગામ એવુ નહિ હોય જ્યાં મંદિર નહિ હોય. થોડા દિવસ પહેલા જ ભારતભરમાં ગણેશચતુર્થીનો 10 દિવસય મહોત્સવ રંગે ચંગે

જગતભરમાં દુર્લભ – અતિ પ્રાચીન ડાભી સુંઢાળા શ્રી ઐઠોરા ગણેશનું ઐતિહાસિક મંદિર. ભાગ-3
મંદિરની યજ્ઞ શાળામાં નિયમિત યજ્ઞ થાય છે.સમયાંતરે અહીં હિન્દુ ધાર્મિક તહેવારો નિમિતે ધૂન, ભજન, કથા, પારાયણ યોજાતી હોય છે. અહીંના દરેક પ્રસંગ કે મોટા

મા ઉમિયાની ધજા મહોત્સવમા નાની કન્યા ઓ એ પણ ધજાનો ચડાવવાનો લાભ લીધો.
ઉમિયાધામ ઊંઝા ખાતે 6 દિવસમાં 11,000 કરતાં પણ વધુ ધજાઓ માં ઉમિયાના શિખરે માં ઉમિયા ભક્તો દ્વારા ચઢાવવામાં આવી, અને અંદાજિત ૧૨ લાખ કરતાં

જગતભરમાં દુર્લભ – અતિ પ્રાચીન ડાભી સુંઢાળા શ્રી ઐઠોરા ગણેશનું ઐતિહાસિક મંદિર. ભાગ -2
શ્રી ગણપતી મંદિરની સામે આશરે 700 વર્ષ જૂનું શ્રી વિષ્ણુ ભગવાનનું મંદિર છે, જે સમયાંતરે થોડું નમી ગયેલ જોઈ શકાય છે. પુષ્પાવતી નદીના કિનારે