Explore

Search

April 20, 2025 1:58 pm

IAS Coaching

મા ઉમિયાની ધજા મહોત્સવમા નાની કન્યા ઓ એ પણ ધજાનો ચડાવવાનો લાભ લીધો.

 

ઉમિયાધામ ઊંઝા ખાતે 6 દિવસમાં 11,000 કરતાં પણ વધુ ધજાઓ માં ઉમિયાના શિખરે માં ઉમિયા ભક્તો દ્વારા ચઢાવવામાં આવી, અને અંદાજિત ૧૨ લાખ કરતાં વધુ ભક્તો એ માં ઉમિયાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા જીવનની ધન્યતા અનુભવી.

ગામેગામથી ભક્તો માં ઉમિયા ના દર્શને આવે છે, તો પછી આ બાળ કન્યાઓ સા માટે બાકી રહે??

ધજા ચડાવવાનો આનંદ તેમના ચહેરા પર જોઈ શકાય છે.

માતાજીની કૃપાદ્રષ્ટિ સૌ ભક્તો પર બની રહે.

 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર

 

 

 

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique