Covid-19 In China: ચીનમાં કોરોના બેકાબૂ, સ્મશાનગૃહ બહાર મૃતદેહોની લાઇન, લોકો લાચાર, જુઓ વીડિયો
COVID-19: બુસ્ટર ડોઝ પછી નેઝલ વેક્સિન લઈ શકાશે નહીં, જાણો તેની પાછળનું કારણ
Coronavirus in India: નવો વેરિયન્ટ લોકોમાં ઝડપથી ફેલાયો, રસીની કોઈ અસર નહીં!

Unjha : શ્રી જલારામ પીપળેશ્વર યુવક મંડળ, ઊંઝા દ્વારા આયોજિત શ્રી ગણેશ મહોત્સવમાં સાંસદ શ્રી હરિભાઈ પટેલ અને ધારાસભ્ય શ્રી કિરીટભાઈ હાજર રહી દર્શન કર્યા.
હાલ 10 દિવસય ગણેશ મહોત્સવનુ ભવ્ય આયોજન દેશભરમાં અનેક ઠેકાણે ચાલી રહ્યુ છે. તા:30-08-25 ના રોજ ઊંઝા ખાતે શ્રી જલારામ પીંપળેશ્વર યુવક મંડળ, ઊંઝા દ્વારા

Unjha : તારિખ:28-08-2025 ના રોજ ભાદરવા સુદ પાંચમ (ઋષિપંચમી – સામા પાંચમ) ના પવિત્ર દિવસે ઐઠોર ગામે શ્રી દાસજીયા ગોગા મહારાજ મંદિરે હવન યોજાયો.
ઊંઝા તાલુકાના ઐઠોર ગામે તળાવની બાજુમાં જ આવેલા તળાવવાસમાં આજ 28-08-25 ગુરુવારના રોજ સમસ્ત તળાવવાળો વાસ આયોજિત પૂર્ણ વિધિવિધાન સાથે શાસ્ત્રી વીરેન્દ્રભાઈ મહારાજના હસ્તે શ્રી

આજે ગણેશચતુર્થી હોવાથી દાદાને જન્મદિવસની શુભકામના પાઠવવા, દર્શન અને આશીર્વાદનો હજારો ભક્તોએ લાભ લીધો
દાદાની ચોથ હોય એટલે આખા ઐઠોરમાં જાણે તહેવાર હોય તેવો માહોલ બની જતો હોય છે. ચોથ એટલે દાદાની પ્રિય તિથિ. એમાંય ભાદરવા સુદ ચોથ એટલે

Unjha : ગણેશચતુર્થી નિમિતે શ્રી ગણપતિ મંદિર, ઐઠોરમાં અખંડ ધૂનનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ગણેશચતુર્થી એટલે કળિયુગના જીવંત સુન્દુરીયા દેવ મનાતા શ્રી ગણપતિ દાદાનો જન્મદિવસ. દાદાનો જન્મદિવસ હોય અને શ્રી ગણપતિ મંદિર ઐઠોરમાં ધાર્મિક પોગ્રામ ના હોય તેવું

આજે શ્રાવણ વદ સંકટ અંગારકી ચોથ હોવાથી ઐઠોર ગામે શ્રી ગણપતિ મંદિરે દર્શનાર્થીઓનો ભારે ઘસારો રહ્યો. રક્તદાન કેમ્પનુ પણ આયોજન કરવામાં આવ્યું.
હજુ ગઈ કાલે જ શ્રી શિવ કથાની સપ્તાહ ખુબ સફળતા પૂર્વક પૂર્ણ થઇ. આજે 12-08-25 શ્રાવણ વદ ચોથ ને મંગળવાર આ વર્ષની છેલ્લી અંગારકી સંકટ

આજે વદ ચોથ હોવાથી સખ્ત ગરમીમાં પણ ઐઠોર ગામે શ્રી ગણપતિ મંદિરે દર્શનાર્થીઓની લાઈનો લાગી
આજે 16-05-25 વદ ચોથ ને શુક્રવારે ઊંઝા તાલુકાના ઐઠોર ગામે શ્રી ઐઠોરા ગણેશના દિવ્ય દર્શને ભક્તોની ભારે ભીડ જામી. ચોથના પવિત્ર દિવસે વહેલી સવારથી જ

Unjha | ઊંઝામાં મા ઉમિયાના આશીર્વાદ સ્વરૂપ મા ઉમિયાનું આકર્ષક સોનાનુ પેન્ડન્ટ આજે અખાત્રીજે લોન્ચિંગ કરવામાં આવ્યું.
આજરોજ અખાત્રીજના શુભ પ્રસંગે મા ઉમિયાના સાનિધ્યમાં સંસ્થાના હોદ્દેદારોની હાજરીમાં માતાજીના આકર્ષક પેન્ડેન્ટનું લોન્ચીંગ કરવામાં આવ્યું તથા માતાજીના સન્મુખ પૂજા કરાવીને વેચાણ / બુકિંગની શુભ

સનાતન જીવદયા સમિતિ, પાટણ દ્વારા હરિ ઓમ ગૌ શાળા, અનાવાડામાં બીમાર ગાયોને ભરપેટ બાજરીના રોટલા અને તડબૂચ જમાડવામાં આવ્યા.
તા- 20-4-25 રવિવારે હિન્દુ ધર્મના પ્રચાર – પ્રસાર સાથે જીવદયાનુ મહાકાર્ય કરતી સનાતન જીવદયા સમિતિ પાટણ દ્વારા તેમના સ્થાપનાના ત્રીજા વર્ષની ખુશીમાં હરી ૐ ગૌ

Unjha | ઊંઝામાં આર. કે. ફાઉન્ડેશન દ્વારા ફ્ર્રી પક્ષીઓ માટે પાણીના કુંડા વિતરણ કરી જીવદયાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સખ્ત ગરમીમાં જ્યાં માનવીને પણ પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા મળવી મુશ્કેલ છે ત્યાં બિચારા માનવીના આધાર પર જીવનારા પશુ – પક્ષીઓનું સુ?? આવા જ વિચારને

તા-12-04-2025 ના રોજ શ્રી હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે શ્રી મહંત કાશીદાસ બાપુ (ઐઠોર)ની મઢીમાં યજ્ઞનું આયોજન થયું.
57 વર્ષે આવેલા આજના શ્રી હનુમાનજી જન્મોત્સવના દૈવી યોગ ચૈત્રી પૂનમ અને શનિવારના રોજ ઊંઝા તાલુકાના ઐઠોર ગામે શ્રી હનુમાનજી મંદિર, શ્રી મહંત કાશીદાસ બાપુની