Covid-19 In China: ચીનમાં કોરોના બેકાબૂ, સ્મશાનગૃહ બહાર મૃતદેહોની લાઇન, લોકો લાચાર, જુઓ વીડિયો
COVID-19: બુસ્ટર ડોઝ પછી નેઝલ વેક્સિન લઈ શકાશે નહીં, જાણો તેની પાછળનું કારણ
Coronavirus in India: નવો વેરિયન્ટ લોકોમાં ઝડપથી ફેલાયો, રસીની કોઈ અસર નહીં!

અખાત્રીજના દિવસે ઊંઝા બસ સ્ટેશન ખાતે મુસાફરો માટે ઠંડી મસાલા છાશના કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું.
આજ મહા પુણ્યદાયી અખાત્રીજ તા. 30-4-2025, બુધવારના રોજ આર. કે. ફાઉન્ડેશન ઊંઝા અને ગ્રેનસ ઓર્ગેનાઇજેશન કો-ઓર્ડીનેટર હિતેષ પટેલ (HH) ની પ્રેરણાથી ઠંડી મસાલા છાશ વિતરણ

Unjha | ઊંઝામાં મા ઉમિયાના આશીર્વાદ સ્વરૂપ મા ઉમિયાનું આકર્ષક સોનાનુ પેન્ડન્ટ આજે અખાત્રીજે લોન્ચિંગ કરવામાં આવ્યું.
આજરોજ અખાત્રીજના શુભ પ્રસંગે મા ઉમિયાના સાનિધ્યમાં સંસ્થાના હોદ્દેદારોની હાજરીમાં માતાજીના આકર્ષક પેન્ડેન્ટનું લોન્ચીંગ કરવામાં આવ્યું તથા માતાજીના સન્મુખ પૂજા કરાવીને વેચાણ / બુકિંગની શુભ

લોકસભા સાંસદશ્રી હરિભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC/SMDC) સાથે સંવાદ કાર્યક્રમ મહેસાણા શાળા નંબર – 3 ખાતે યોજાયો.
શાળા વ્યવસ્થાપન સમિતિઓના સવા ચાર લાખ જેટલા સભ્યો સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ સંવાદનો સૌપ્રથમ અભિનવ ઉપક્રમ. મહેસાણા, આજ 28 એપ્રિલ 2025 સોમવારના રોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ

પંચદેવ કુટિર આશ્રમ, ખંડોસણ ગામે શ્રી ધુંધલીનાથ મહારાજનો 17 મો પાટોત્સવ નવચંડી મહાયજ્ઞ યોજાઈ ગયો.
વિસનગર તાલુકાના ઊંઝા – વિસનગર રોડ પર આવેલ ખંડોસણ ગામે મહારાજ શ્રી વિરમજી ભગતના પ્રત્યક્ષ માર્ગદર્શન નીચે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ધુંધલીનાથ

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ નાગરિકોને ઐઠોર ગામવાસીઓએ કેન્ડલ માર્ચ, પ્રાર્થના, મૌન સહીત શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
જમ્મુ કાશ્મીરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા નિર્દયતાપૂર્વકના આતંકી હુમલાના સમાચાર આખા માનવસમાજ માટે દુઃખદાયક છે. આવી શરમજનક ઘટનામાં મૃત્યુ પામેલા

Mahesana | શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઊંઝાને મળ્યું 114 મું દેહેદાન સાથે ચક્ષુદાન પણ,,!!
તા-24-04-25 ના રોજ પટેલ ગંગારામભાઈ મોહનલાલ કામળી વાળા નું દુઃખદ અવસાન થતાં તેમના પરિવારજનોએ ચક્ષુદાન અને દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો. સ્વર્ગસ્થના ચક્ષુ જ્યોતિ હોસ્પિટલ

Mahesana | શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ, ઊંઝા ને તા-23-04-2025 ના રોજ મળેલ 113 મુ દેહદાન મળ્યું.
તા 23-04-2025 ના રોજ ઊંઝાના પટેલ અરવિંદભાઈ શંકરલાલ સાગણોતનું દુઃખદ અવસાન થતાં તેમના પરિવારજનોએ સમાજસેવારૂપી દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો. સ્વર્ગસ્થના દેહને વડનગર ખાતે આવેલ

સનાતન જીવદયા સમિતિ, પાટણ દ્વારા હરિ ઓમ ગૌ શાળા, અનાવાડામાં બીમાર ગાયોને ભરપેટ બાજરીના રોટલા અને તડબૂચ જમાડવામાં આવ્યા.
તા- 20-4-25 રવિવારે હિન્દુ ધર્મના પ્રચાર – પ્રસાર સાથે જીવદયાનુ મહાકાર્ય કરતી સનાતન જીવદયા સમિતિ પાટણ દ્વારા તેમના સ્થાપનાના ત્રીજા વર્ષની ખુશીમાં હરી ૐ ગૌ

Unjha | ઊંઝામાં આર. કે. ફાઉન્ડેશન દ્વારા ફ્ર્રી પક્ષીઓ માટે પાણીના કુંડા વિતરણ કરી જીવદયાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સખ્ત ગરમીમાં જ્યાં માનવીને પણ પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા મળવી મુશ્કેલ છે ત્યાં બિચારા માનવીના આધાર પર જીવનારા પશુ – પક્ષીઓનું સુ?? આવા જ વિચારને

પી.એમ. ઈન્ટર્નશીપ યોજનામાં યુવાનો માટે ટોચની કંપનીઓમાં કામ કરવાની તક મળે તે માટે
મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે લોકસભા વિસ્તારની તમામ કોલેજને પત્ર લખ્યો. વધુમાં વધુ યુવાઓ રજિસ્ટ્રેશન કરે…સાંસદ આ યોજના હેઠળ પસંદ થયેલા યુવાઓને દર મહિને 5000 રૂપિયા