Covid-19 In China: ચીનમાં કોરોના બેકાબૂ, સ્મશાનગૃહ બહાર મૃતદેહોની લાઇન, લોકો લાચાર, જુઓ વીડિયો
COVID-19: બુસ્ટર ડોઝ પછી નેઝલ વેક્સિન લઈ શકાશે નહીં, જાણો તેની પાછળનું કારણ
Coronavirus in India: નવો વેરિયન્ટ લોકોમાં ઝડપથી ફેલાયો, રસીની કોઈ અસર નહીં!

વર્ષો જૂની પરંપરા મુજબ બ્રામ્હણવાડા ગામમાં શ્રી બ્રમ્હાણી માતાજીના મંદિરે સુકન જોવાયા.
ભારતીય સંસ્કૃતિમાં સુકનનું એક અલગ જ મહત્વ હોય છે, જેમાં આવનારા વર્ષ દરમ્યાન થનાર ખેતી, વરસાદ અને અન્ય મુખ્ય બાબતનો વરતારો તેના ખાસ અનુભવી વ્યક્તિઓ

Mahesana | મહેસાણા જિલ્લાનું વહીવટીતંત્ર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ- સાંસદ હરિભાઈ.
ભારત સરકાર વર્તમાન પરિસ્થિતિમાં પોતાના નાગરિકોની સતત ચિંતા કરી રહી છે, વિષમ પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો કોઈપણ નાગરિક મુસીબતમાં ન મુકાય તે માટે દરેક

શ્રી હરી બાપુ, શ્રી આનંદ ટ્રસ્ટ, કડી દ્વારા શેરથામાં ત્રીદિવસીય ધ્યાન યોગ શિબિરનુ સફળ આયોજન થયું
ત્રીદિવસય ધ્યાન યોગ શિબિર તારીખ:8,9,10/મે/2025 સ્થળ: નરસિંહ ભગવાન મંદિર વાડી મુ. શેરથા તા:કલોલ મુકામે ખુબ સરસ રીતે યોજાઈ ગઈ. જેમાં સિદ્ધયોગી શ્રી હરી બાપુ સાથે

Unjha | શ્રી સદભાવના ચેરીટેબલ ઊંઝા એ મેળવેલ 115 મું દેહદાન
ઊંઝા તાલુકાના વિશોળ ગામના વતની પટેલ મોહનભાઈ રામચંદદાસ, રિટાયર્ડ આચાર્યનું દુઃખદ અવસાન થતાં પરિવારના સહયોગથી તેમના દેહને શ્રી સ્વામિનારાયણ મેડીકલ કોલેજ, કલોલ ખાતે અર્પણ કરવામાં

Unjha | ઊંઝા તાલુકાના ઐઠોર ગામે શ્રી ધુંધળીમલ ગુરુમહારાજના મંદિરે ત્રીજો પાટોત્સવ ઉજવાયો.
તારીખ 8-5-25 ગુરુવારના રોજ ઐઠોર ગામે ગામી-ગોઠી પાટીદાર પરિવારોએ સાથે મળી બનાવેલ નવા શ્રી ધુંધળીમલ ગુરુમહારાજના મંદિરે ભવ્ય રીતે સંગીત સાથે ધામધૂમથી પાટોત્સવ ઉજવાયો. દિવસભર

Unjha | ઊંઝામાં શેઠ શ્રી બુધાલાલ લલ્લુભાઇ શાહની તસ્વીર અનાવરણ સમારોહ યોજાયો.
શ્રેયસ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ દ્વારા આયોજિત સંસ્થાના આદ્ય સ્થાપક શેઠ શ્રી બુધાલાલ લલ્લો દાસ શાહ ના 101 માં વર્ષ ની જન્મ જયંતિ ની ઉજવણી

શ્રી હરી બાપુ, શ્રી આનંદ ટ્રસ્ટ, કડી દ્વારા શેરથામાં ત્રીદિવસીય ધ્યાન યોગ શિબિરનુ આયોજન કરવામાં આવશે.
આગામી ત્રીદિવસય ધ્યાન યોગ શિબિર તારીખ:8,9,10/મે/2025 સ્થળ: નરસિંહ ભગવાન મંદિર વાડી મુ. શેરથા તા:કલોલ મુકામે યોજાશે જેમાં સિદ્ધયોગી શ્રી હરી બાપુ પોતાની શક્તિનો સાધકોને લાભ

ઊંઝા નગરપાલિકા અને JCI ઊંઝા વચ્ચેની પ્રેરણાદાયક ભાગીદારી હેઠળ “પ્રોજેક્ટ ગ્રીન ઊંઝા” માં પ્રસંસનીય કામગીરી.
“પ્રોજેક્ટ ગ્રીન ઊંઝા” ની પહેલ અંતર્ગત રિંગ રોડ, ટી.પી. નં 5 ના ડિવાઈડર પર 70 કરતાં વધુ ટર્મિનેલિયાના પ્લાન્ટ્સ વાવવામાં આવ્યા છે, પ્રત્યેક છોડને ખાસ

Mahesana | ઊંઝા ખાતે ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકર સન્માન અભિયાન અંતર્ગત અનુસૂચિત જાતિ વિસ્તારમાં પ્રજાજનો સાથે હરીભાઈ સહીત ભાજપના સ્થાનિક હોદ્દેદારોએ પુસ્તકનું વિતરણ કર્યું.
ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના સન્માન માટે હાલ ચાલી રહેલા અભિયાન અંતર્ગત ઊંઝા શહેર ખાતે વોર્ડ 7,8,9 અનુસૂચિત જાતિ વિસ્તારમાં લોકો સાથે મુલાકાત કરીને

સિદ્ધપુર પાંજરાપોળમાં હવે દાતાઓના સહયોગથી બનશે 450 અબોલ ગાયોનો સમાવેશ થાય તેટલો મોટો શેડ.
પાંજરાપોળ એટલે જ્યાં દર વર્ષે હજારો નિરાધાર, દુઃખી, અબોલ જીવો સારવાર સાથે સલામતી મેળવતા હોય તે સ્થાન. વર્ષોથી આ સેવાના સંચાલન અને દાતામાં મોટાભાગે જૈન