Explore

Search

September 7, 2025 12:45 pm

IAS Coaching
ગુજરાત

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના સુપુત્ર અર્જુનસિંહના લગ્નમાં હાજર રહી નવદંપત્તિને આશીર્વાદ આપ્યા.

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને સિદ્ધપુર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી બળવંતસિંહ રાજપૂતના સુપુત્ર અર્જુનસિંહજી અને તપસ્યાબાના શુભ લગ્ન પ્રસંગના તા- 26-5-25 સોમવારનાં રોજના પોગ્રામમાં દેશના

ભારત સંચાર નિગમ લિમિટેડ, મહેસાણા બિઝનેસ એરિયા દ્વારા આયોજિત દૂરસંચાર સલાહકાર સમિતિની આજની બેઠકમાં સર્કિટ હાઉસ, મહેસાણા ખાતે સાંસદ શ્રી હરિભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મહેસાણા,પાટણ તથા હિમ્મતનગર દૂરસંચાર સલાહકાર સમિતિના 20 સભ્યોએ ભાગ લીધો.

માનનીય સાંસદ શ્રી હરિભાઇ પટેલે દૂર સંચાર સેવાઓમાં સુધારણા તેમજ ગુણવત્તા વધારવા માટે આવશ્યક સૂચનો તેમજ માર્ગદર્શન આપ્યું અને જણાવ્યુ કે બીએસએનએલ દેશમાં સેવાભાવનાના હેતુ

કામલીમાં આમ આદમી પાર્ટીની મહત્વની કાર્યકર્તા મિટિંગ યોજાઈ.

તારીખ 20-5-25 મંગળવારના રોજ સાંજના 5 વાગે ઊંઝા પાસે કામલી ગામે ચોસઠ માતાજીના મંદિરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ માટે જરૂરી મિટિંગ યોજાઈ ગઈ જેમાં આગામી

ડો. દિપીકાબેન સરડવા (પ્રમુખ ગુજરાત પ્રદેશ મહિલા મોરચા) એ ઊંઝામાં માં ઉમિયાના દિવ્ય દર્શનનો લાભ લીધો.

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત મહિલા મોરચાના પ્રમુખ ડોક્ટર દિપીકાબેન સરડવા એ આજ 19-05-25 ના રોજ ઊંઝા ઉમિયા માતાના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી. સંસ્થા વતી

Unjha | અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ઊંઝા તાલુકા દ્વારા આયોજિત ડાભી ગામના વીર જવાનોના સન્માન કાર્યક્રમમાં હરિભાઈ હાજર રહી જવાનોની બહાદુરીને સલામ કરીને સન્માનિત કર્યા.

આપણા શૂરવીર સૈનિકોની પ્રતિબદ્ધતા અને રાષ્ટ્ર માટેના સમર્પણના કારણે આજે દેશ અને દેશવાસીઓ સુરક્ષિત છે તેનું ગૌરવ છે. આ સમયે ઉંઝાના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ,

આજે વદ ચોથ હોવાથી સખ્ત ગરમીમાં પણ ઐઠોર ગામે શ્રી ગણપતિ મંદિરે દર્શનાર્થીઓની લાઈનો લાગી

આજે 16-05-25 વદ ચોથ ને શુક્રવારે ઊંઝા તાલુકાના ઐઠોર ગામે શ્રી ઐઠોરા ગણેશના દિવ્ય દર્શને ભક્તોની ભારે ભીડ જામી. ચોથના પવિત્ર દિવસે વહેલી સવારથી જ

શ્રી બલવંતસિંહજી રાજપૂતે શ્રી ગણપતિ મંદિર, ઐઠોરના દર્શન કરી ધન્યતા અનુભવી

ભારતભરમાં પ્રખ્યાત ઐઠોરના શ્રી ગણપતિ દાદાના દર્શનનો દિવ્ય અવસર ભાગ્યે જ કોઈ ધાર્મિક વ્યક્તિ ચુકી શકે. શ્રી બલવંતસિંહજી ચંદનસિંહજી રાજપૂત જે પોતે હાલ ગોકુલ ગ્રુપ,

Unjha | ઊંઝાને ગૌરવ અપાવતું શ્રી સદભાવના ચેરીટેબલ ઊંઝા એ મેળવેલ 116 મું દેહદાન.

ઊંઝાના મોલ્લોત પરિવારના પટેલ કાંતાબેન નાથાલાલનું દુઃખદ અવસાન થતાં તેમના દેહને શ્રી નૂતન મેડીકલ કોલેજ, વિસનગર ખાતે અર્પણ કરવામાં આવ્યો. વર્ષોથી દેહદાનની અમૂલ્ય સેવાઓ સાથે

Unjha | ઊંઝા શ્રી ઉમિયા માતાજીની નગરયાત્રાનો દર્શન રૂપે લાખો શ્રધ્ધાળુઓએ લાભ લઇ ધન્યતા અનુભવી.

તા-12-05-2025 ના રોજ વૈશાખી પૂર્ણિમાએ મહેસાણા જીલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ, સંસ્થાના પ્રમુખ બાબુભાઈ જે. પટેલ, ઈન્ચાર્જ માનદમંત્રી જ્યંતિભાઈ પટેલ, ટ્રસ્ટ્રીશ્રીઓ, વિવિધ કમિટીના પદાધિકારીઓ, દાનેશ્વરી

Unjha | ઊંઝા તાલુકા શહેર ઠાકોર સમાજ અને ઠાકોર સેના આયોજિત સમૂહ લગ્નોત્સવ યોજાયો જેમાં 21 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા.

ઊંઝા તાલુકાના શંકરપુરા ઉપેરા ગામે ઠાકોર સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ દરમિયાન આવેલ રાજકીય નેતાઓ, સમાજના અગ્રણીઓ, દાતાઓનું સ્ટેજ પર સન્માન કરાયું હતું. સંતો પણ

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai