Covid-19 In China: ચીનમાં કોરોના બેકાબૂ, સ્મશાનગૃહ બહાર મૃતદેહોની લાઇન, લોકો લાચાર, જુઓ વીડિયો
COVID-19: બુસ્ટર ડોઝ પછી નેઝલ વેક્સિન લઈ શકાશે નહીં, જાણો તેની પાછળનું કારણ
Coronavirus in India: નવો વેરિયન્ટ લોકોમાં ઝડપથી ફેલાયો, રસીની કોઈ અસર નહીં!

Unjha : તારિખ:28-08-2025 ના રોજ ભાદરવા સુદ પાંચમ (ઋષિપંચમી – સામા પાંચમ) ના પવિત્ર દિવસે ઐઠોર ગામે શ્રી દાસજીયા ગોગા મહારાજ મંદિરે હવન યોજાયો.
ઊંઝા તાલુકાના ઐઠોર ગામે તળાવની બાજુમાં જ આવેલા તળાવવાસમાં આજ 28-08-25 ગુરુવારના રોજ સમસ્ત તળાવવાળો વાસ આયોજિત પૂર્ણ વિધિવિધાન સાથે શાસ્ત્રી વીરેન્દ્રભાઈ મહારાજના હસ્તે શ્રી

આજે ગણેશચતુર્થી હોવાથી દાદાને જન્મદિવસની શુભકામના પાઠવવા, દર્શન અને આશીર્વાદનો હજારો ભક્તોએ લાભ લીધો
દાદાની ચોથ હોય એટલે આખા ઐઠોરમાં જાણે તહેવાર હોય તેવો માહોલ બની જતો હોય છે. ચોથ એટલે દાદાની પ્રિય તિથિ. એમાંય ભાદરવા સુદ ચોથ એટલે

Unjha : ગણેશચતુર્થી નિમિતે શ્રી ગણપતિ મંદિર, ઐઠોરમાં અખંડ ધૂનનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ગણેશચતુર્થી એટલે કળિયુગના જીવંત સુન્દુરીયા દેવ મનાતા શ્રી ગણપતિ દાદાનો જન્મદિવસ. દાદાનો જન્મદિવસ હોય અને શ્રી ગણપતિ મંદિર ઐઠોરમાં ધાર્મિક પોગ્રામ ના હોય તેવું

આજે નાગપંચમીના પવિત્ર દિવસે ઐઠોર ગામની પવિત્ર ભૂમિ પર શ્રી દાસજીયા ગોગા મહારાજ મંદિરે દર્શનાર્થીઓ ઉમટ્યા.
નાગપંચમીનું ગુજરાતમાં અનેરું જ મહત્વ રહેલું છે. તેમાંય ગામડાની તો વાત જ સુ કરવી,,!! ઊંઝા તાલુકાના ઐઠોર ગામે તળાવની બાજુમાં જ 23-04-23 ના રોજ સમસ્ત

Unjha : ઐઠોર ગામે શ્રી ગણપતિ મંદિર સંસ્થા આયોજિત શ્રી શિવ કથા સાંભળવા ભક્તોની ભારે ભીડ રહી.
શ્રાવણ એટલે શિવનો પ્રિય મહીનો. શ્રી ગણપતિ દાદાના ધામમાં શિવકથા સાંભળવી એ એક લ્હાવો છે. 10-08-25 રવિવારે આજે સપ્તાહના છઠ્ઠા દિવસે શ્રોતાઓની ભારે ભીડથી આખો

સુપ્રસિદ્ધ શ્રી ગણપતિ મંદિર,ઐઠોર માં આવતી કાલથી ‘શ્રી શિવ કથામૃત’નુ રસપાન પ્રારંભ થશે.
33 કોટી દેવતાઓની દિવ્ય ભૂમિવાળા ઐઠોર ગામ અને વર્ષે લાખો લોકોના શ્રદ્ધાનુ કેન્દ્ર બની ચૂકેલ શ્રી ગણપતી મંદિર, ઐઠોરમાં અવાર-નવાર ધાર્મિક અને સેવાકીય આયોજનો થતા

ઊંઝા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ રાવળે (અશ્વિન પેન્ટર) સહપરિવાર શ્રી ગણપતિ મંદિર, ઐઠોરના દર્શન કરી ધન્યતા અનુભવી.
ભારતભરમાં પ્રખ્યાત ઐઠોરના શ્રી ગણપતિ દાદાના દર્શનનો દિવ્ય અવસર ભાગ્યે જ કોઈ ધાર્મિક વ્યક્તિ ચુકી શકે. 17-07-25 ગુરુવાર ના રોજ સહપરિવાર પધારેલ સંજયભાઈ રાવળના જણાવ્યા

આજે અષાઢ વદ ચોથ હોવાથી ઊંઝા તાલુકા ના ઐઠોર ગામે જગવિખ્યાત શ્રી ગણપતિ મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જામી.
ચોથ એટલે શ્રી ગણપતિ દાદાની પ્રિય તિથિ. આજે 14-07-25 અષાઢ વદ ચોથ ને સોમવારે ઊંઝા તાલુકાના ઐઠોર ગામે શ્રી ઐઠોરા ગણેશના મંગલમય દર્શને ભક્તોનો ભારે

બાળકોમાં જાગૃતિ લાવવા જ્ઞાન અક્ષર સ્કૂલ, ઐઠોરમાં વૃક્ષોરોપણ અને રેલી સહિતના પોગ્રામ યોજાયા
તા -05/07/2025 ના રોજ જ્ઞાન અક્ષર સ્કુલ ઐઠોર, તાલુકો – ઊંઝામા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ. આ સમગ્ર પોગ્રામ દરમ્યાન શાળામાં આવેલા મહેમાનો, ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રી અને સમગ્ર

Unjha : ઐઠોર અનુપમ પ્રાથમિક સ્કૂલમાં વૃક્ષોરોપણ કરવામાં આવ્યું.
જેસીસ ક્લબ ઊંઝાના પ્રમુખ અલ્કેશભાઈ પટેલ, જેસીસ કૃણાલભાઈ પટેલ, પૂર્વ સરપંચ ઐઠોર કશ્યપભાઈ પટેલ, પાર્થ પગાર કેન્દ્ર શાળાના આચાર્ય શ્રી ધર્મેશકુમાર પી. પટેલ, શાળાના શિક્ષકગણ