Explore

Search

September 6, 2025 2:12 pm

IAS Coaching
ઐઠોર

આજે સંકટ ચોથ નિમિત્તે શ્રી ‘ઐઠોરા દાદા’ ના દર્શને ભારે માનવ મહેરામણ ઉમટ્યો.

ઉત્તર ગુજરાતના સૌથી મોટા ધાર્મિક સ્થાનોમાંનું એક એવા ઊંઝા તાલુકાના ઐઠોર ગામે પ્રાચીન અને દુર્લભ ડાબી સુંઢાળા શ્રી ગણપતી મંદિરે દાદાના દિવ્ય દર્શન હેતુ આજે

આજ રોજ અમદાવાદ હાઇકોર્ટના જર્જ શ્રી સમીરભાઈ દવે એ ઐઠોર શ્રી ગણપતિ મંદિરની મુલાકાત લીધી.

વાર્ષિક લાખો શ્રદ્ધાળુઓ જ્યાં દર્શનાર્થે પધારે છે એવા ઉત્તર ગુજરાતના સૌથા મોટા મંદિરોમાંના એક અને 1200 વર્ષ જુના એવા ઐઠોર ગામે શ્રી ગણપતિ મંદિરે આજ

ઐઠોર ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારે શ્રદ્ધા સાથે પરંપરાગત રીતે ‘હોલિકા દહન’ ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. 

તારીખ 13 માર્ચ -25 ગુરુવારે સનાતન ધર્મની દર વર્ષે ચાલી આવતી પરંપરા મુજબ શ્રી ગણપતિ મંદિરના ગામના દરવાજા પાસેના ચોકમાં સાંજના શુભ મુર્હુતમાં હોલિકા દહન

ઐઠોરમાં માલિકના ‘પાપે’ રિબાતી અઠવાડિયામાં સતત બીજી ગાયમાતા ને ‘સહયોગ ગ્રુપે’ નવજીવન આપ્યું.

હિન્દુ ધર્મમાં ‘માતા’ ગણાતી ગાયમાતાઓની કેવી કરુણ હાલતો,,!! આ માટે કોણ જવાબદાર,,?? માલિકો પર કેમ કોઈ એકશન લેવામાં નહિ આવતી હોય,,?? ગૌ પ્રેમી ભગવાન શ્રી

આખરે ઐઠોરજનોની લોકમાંગણી મુજબ વહીવટી સરળતા ખાતર નિલેશભાઈ તલાટીને ફરીથી ઐઠોર તલાટી પદે મુકવામાં આવ્યા.

ઘી ના ઠામમા ઘી ધોળાયું હોય તેવું આ હાલ ઐઠોરના સામાન્ય લોકમાનસ પર દેખાઈ રહ્યું છે. છેલ્લે તલાટી મહેશભાઈ મોદીનો 31-12-24 ના રોજ વિદાય સમારંભ

શ્રી બ્રહ્મણી માતાજી મંદિર, ઐઠોરનો 19 મો પાટોત્સવ ઉજવાયો.

શ્રી બ્રહ્માણી માતાજી મંદિર ઐઠોરના આગણે 19 મો પાટોત્સવ તારીખ 5/ 3/ 2025. ફાગણ સુદ છઠ્ઠ બુધવાર ના રોજ ઉજવવામા આવ્યો. જેમા હવન ,ભોજન પ્રસાદ

ઐઠોરમાં માલીકની નફ્ફટાઈનો ભોગ બનેલ લાચાર ગાય આખરે સારવાર પામી.

દુર્ગંધ અને કીડાની અસહ્ય પીડાથી રઘવાઈ થતી ગાયને સખત દોડધામના અંતે તે ગાયને શ્રી ગણપતિ મંદિર નજીક પકડી, બાંધી સારવાર કરી. ડૉ. કેવલ પટેલની સખ્ત

શિવરાત્રીના પાવન પર્વે સુણક ગામના 11 મી સદીના શ્રી નીલકંઠ મહાદેવના દર્શનનો લાભ સાંસદ શ્રી હરિભાઈ સહીત અપાર ભક્તોએ લીધો.

શિવરાત્રી એટલે ભગવાન શિવને સમર્પિત દિવસ.પુરાણ વેદ અને શાસ્ત્રોમાં ભગવાન શિવ મહાત્મ્યને ઉલ્લેખવામાં આવ્યો છે.અને એમાંય શિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા અર્ચનાનું વિશેષ ધાર્મિક મહત્વ

આજે મહા વદ પાંચમ, શ્રી ઐઠોરા ગણેશના આશરે 400 વર્ષ પહેલાનો પરચાનો દિવસ હોવાથી આજે આખા ગામનું બજાર બંધ રહેશે.

શ્રી ઐઠોરા ગણેશનું મંદિર ગુજરાત ભરમાં હાલ પ્રખ્યાત તીર્થંધામ બની ચુક્યું છે. લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે દર્શન કરી ધન્ય બને છે. આશરે 1200 વર્ષ જુનું

આજે સંકટ ચોથ હોવાથી શ્રી ગણપતિ મંદિર, ઐઠોર ભક્તોની અપાર ભીડ જોવા મળી.

આજે પોષ મહિનાની વદ ચોથ હોવાથી ઉત્તર ગુજરાતના સૌથા મોટા મંદિરોમાંના એક એવા ઊંઝા તાલુકાના શ્રી ઐઠોરા ગણેશના દિવ્ય દર્શન હેતુ ભક્તોની મોટી ભીડ જોવા

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai