Explore

Search

July 15, 2025 4:22 am

IAS Coaching
ઐઠોર

શિવરાત્રીના પાવન પર્વે સુણક ગામના 11 મી સદીના શ્રી નીલકંઠ મહાદેવના દર્શનનો લાભ સાંસદ શ્રી હરિભાઈ સહીત અપાર ભક્તોએ લીધો.

શિવરાત્રી એટલે ભગવાન શિવને સમર્પિત દિવસ.પુરાણ વેદ અને શાસ્ત્રોમાં ભગવાન શિવ મહાત્મ્યને ઉલ્લેખવામાં આવ્યો છે.અને એમાંય શિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા અર્ચનાનું વિશેષ ધાર્મિક મહત્વ

આજે મહા વદ પાંચમ, શ્રી ઐઠોરા ગણેશના આશરે 400 વર્ષ પહેલાનો પરચાનો દિવસ હોવાથી આજે આખા ગામનું બજાર બંધ રહેશે.

શ્રી ઐઠોરા ગણેશનું મંદિર ગુજરાત ભરમાં હાલ પ્રખ્યાત તીર્થંધામ બની ચુક્યું છે. લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે દર્શન કરી ધન્ય બને છે. આશરે 1200 વર્ષ જુનું

આજે સંકટ ચોથ હોવાથી શ્રી ગણપતિ મંદિર, ઐઠોર ભક્તોની અપાર ભીડ જોવા મળી.

આજે પોષ મહિનાની વદ ચોથ હોવાથી ઉત્તર ગુજરાતના સૌથા મોટા મંદિરોમાંના એક એવા ઊંઝા તાલુકાના શ્રી ઐઠોરા ગણેશના દિવ્ય દર્શન હેતુ ભક્તોની મોટી ભીડ જોવા

ઐઠોર ગામે શ્રી ગણપતિ મંદિરમાં નવા પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રીની નિમણુંક કરવામાં આવી.

આજે 7 જાન્યુઆરી -24 ના રોજ સવારે 11 વાગે ટ્રસ્ટીઓની મિટિંગમાં પ્રમુખપદે ઐઠોરના ભામાશા ગણાતા શ્રી બાબુભાઇ પ્રાગજીદાસ પટેલ (ગામી) અને ઉપપ્રમુખ તરીકે મનુભાઈ રામાભાઇ

આજના વિનાયક ચતુર્થીના મંગલમય દિવસે લોકશાહી ઢબે ચૂંટાયેલ નવી પરિવર્તન પેનલ ઘોડાના નિશાનવાળી ના તમામ નવા વિજેતાઓ ચાર્જ લેતા પહેલા સાથે મળી દાદાના દિવ્ય દર્શન કર્યા.

આજે દાદાની પ્રિય વિનાયક ચતુર્થીના પવિત્ર દિવસે શુભ-લાભ ચોઘડિયે પરીવર્તન પેનલના વિજેતા તમામ ટ્રસ્ટીઓએ શ્રી ગણપતિ મંદિર સંસ્થા,ઐઠોર નો સ્વચ્છ અને પારદર્શક વહીવટ કરવાની નેમ

પૂર્વ સરપંચ, ઐઠોર શ્રી સુરેશભાઈ પટેલનું પણ આખરે પોતાના પર થયેલા કેસના બચાવમાં સ્પષ્ટ નિવેદન આપ્યું.

આજે બપોરે પૂર્વ સરપંચ, ઐઠોર શ્રી સુરેશભાઈ પટેલે લેખિત અને વિડીઓ દ્વારા પોતાના પર કઈ- કઈ અદાવતમાં કેમ પોલીસ કેસ કર્યો તે બધુ ભૂતકાળના પ્રસંગો

આખરે ઐઠોર શ્રી ગણપતી મંદિરની ટ્રસ્ટીઓની ગામના અને મંદિરના ઇતિહાસમાં પહેલી વાર યોજાયેલી ચૂંટણી વિના વિધને પૂર્ણ થઇ,

ઘોડાના નિશાનવાળી નવી પરિવર્તન પેનલનો એક તરફી ભારે વિજય. અનેક વિવાદો ના અંતે સંયુક્ત ચેરિટી કમિશનરશ્રી મહેસાણા વિભાગ મહેસાણાના અરજી નં. 30/2024 હુકમ તા. 19-12-24

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ અવસ્થામાં શ્રી ગણપતિમાં મંદિર, ઐઠોરની ચૂંટણી ચાલુ છે.

હાલ આખા ઐઠોર ગામમાં શ્રી ગણપતિ મંદિરની ચૂંટણીને લઈને શિયાળાની સખ્ત ઠંડીમાં પણ વાતાવરણ ગરમાયું છે. જોકે લોકમત મુજબ ઘોડાના નિશાન વાળી પરિવર્તન પેનલ જીતની

આખરે ઐઠોર શ્રી ગણપતી મંદિરની ટ્રસ્ટ મંડળની ચૂંટણી 25-12-24 બુધવારે યોજાશે જે શ્રી ઐઠોરના ગણપતિ મંદિરમાં આ રીતે પહેલીવાર જ યોજાઈ રહી છે

અનેક વિવાદો અને ફરિયાદોના અંતે ના છૂટકે ઐઠોર શ્રી ગણપતિ મંદિર સંસ્થા, ઐઠોર ટ્રસ્ટ મંડળની સામાન્ય ચૂંટણી 2024 યોજાશે. આવતી કાલે 25-12-24 બુધવારે ઐઠોરમાં યોજનારી

આજે આખા વર્ષની સૌથી મોટી અને છેલ્લી સંકટ ચોથ હોવાથી ગામથી દૂર રસ્તાઓ પર ઐઠોર શ્રી ગણપતિ મંદિરે દર્શનાર્થે આવનાર ભક્તો માટે ગામના સેવકોએ સ્વખર્ચે ખુબ સરસ ચા-પાણી,લીંબુ સરબત,ફરાળ,વેફર,કચરીયું વગેરે જેવી અનેક નિઃશુલ્ક વ્યવસ્થા કરી.

દરેક સંકટ ચોથમા હજારો ભક્તો ઐઠોર ગામે દર્શનાર્થે આવતા હોય છે, તેમાં વળી માગસર મહિનાની આજની મોટી ચોથની ભક્તોની અપાર ભીડ હોય છે. ઐઠોર ગામ

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
AI Tools Indexer