Explore

Search

September 6, 2025 5:47 pm

IAS Coaching
ઊંઝા

જૈન સાધુ સાધ્વીઓ તથા પદયાત્રીઓની સુરક્ષા હેતુ જૈન સમર્પણ સેવા સમિતિ, ઊંઝા દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

આજ 4-6-24 બુધવાર ના રોજ સવારે 7:30 વાગ્યાથી ઊંઝા હાઇવે પર રાહુલ ગેસ એજન્સી આગળ પસાર થતી હેવી ટ્રકોને વિનંતી કરવામાં આવી કે હાઇવે પરથી

Unjha | શ્રી ઉમિયા માતાજી, ઊંઝા મૂળ સ્થાનક ગાંખ મંદિરે આવતી કાલે જાહેર ઉછામણી યોજાશે.

ઊંઝા શહેરમાં શ્રી ઉમિયા માતાજી મૂળ સ્થાનક ગોખ મંદિર, ખજૂરીપોળ ચોક ખાતે બની રહેલ નવીન મંદિરનું કામ પૂર્ણતા પર પહોંચેલ હોવાથી આવતી કાલે 1 જૂન

Unjha | ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં ઐઠોરમાં મહિલા સરપંચ બનવા માટેના દાવેદારોએ તૈયારીઓ શરૂ કરી.

બેલેટ પેપરથી યોજાનારી આ ચૂંટણીઓ સાથે જ સરકારની વહીવટદાર વ્યવસ્થાનો અંત આવશે. લાંબા વર્ષોથી કાગડોળે રાહ જોવાઈ રહેલી તે અત્યાર સુધી પેન્ડિંગ રહેલી ગ્રામ પંચાયતની

૧૧૭ મુ દેહદાન મેળવી સમગ્ર ઊંઝા ને ગૌરવ અપાવતુ શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ, ઊંઝા. 

તા- 27-05-25  મંગળવારના રોજ પટેલ શાંતાબેન દશરથભાઈ, ઊંઝાનું દુઃખદ અવસાન થતાં તેમની અંતિમ ઈચ્છા મુજબ પરિવારજનો એ દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો, સ્વર્ગસ્થના દેહને દાહોદ

કામલીમાં આમ આદમી પાર્ટીની મહત્વની કાર્યકર્તા મિટિંગ યોજાઈ.

તારીખ 20-5-25 મંગળવારના રોજ સાંજના 5 વાગે ઊંઝા પાસે કામલી ગામે ચોસઠ માતાજીના મંદિરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ માટે જરૂરી મિટિંગ યોજાઈ ગઈ જેમાં આગામી

ડો. દિપીકાબેન સરડવા (પ્રમુખ ગુજરાત પ્રદેશ મહિલા મોરચા) એ ઊંઝામાં માં ઉમિયાના દિવ્ય દર્શનનો લાભ લીધો.

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત મહિલા મોરચાના પ્રમુખ ડોક્ટર દિપીકાબેન સરડવા એ આજ 19-05-25 ના રોજ ઊંઝા ઉમિયા માતાના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી. સંસ્થા વતી

Unjha | અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ઊંઝા તાલુકા દ્વારા આયોજિત ડાભી ગામના વીર જવાનોના સન્માન કાર્યક્રમમાં હરિભાઈ હાજર રહી જવાનોની બહાદુરીને સલામ કરીને સન્માનિત કર્યા.

આપણા શૂરવીર સૈનિકોની પ્રતિબદ્ધતા અને રાષ્ટ્ર માટેના સમર્પણના કારણે આજે દેશ અને દેશવાસીઓ સુરક્ષિત છે તેનું ગૌરવ છે. આ સમયે ઉંઝાના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ,

આજે વદ ચોથ હોવાથી સખ્ત ગરમીમાં પણ ઐઠોર ગામે શ્રી ગણપતિ મંદિરે દર્શનાર્થીઓની લાઈનો લાગી

આજે 16-05-25 વદ ચોથ ને શુક્રવારે ઊંઝા તાલુકાના ઐઠોર ગામે શ્રી ઐઠોરા ગણેશના દિવ્ય દર્શને ભક્તોની ભારે ભીડ જામી. ચોથના પવિત્ર દિવસે વહેલી સવારથી જ

Unjha | ઊંઝાને ગૌરવ અપાવતું શ્રી સદભાવના ચેરીટેબલ ઊંઝા એ મેળવેલ 116 મું દેહદાન.

ઊંઝાના મોલ્લોત પરિવારના પટેલ કાંતાબેન નાથાલાલનું દુઃખદ અવસાન થતાં તેમના દેહને શ્રી નૂતન મેડીકલ કોલેજ, વિસનગર ખાતે અર્પણ કરવામાં આવ્યો. વર્ષોથી દેહદાનની અમૂલ્ય સેવાઓ સાથે

Unjha | ઊંઝા શ્રી ઉમિયા માતાજીની નગરયાત્રાનો દર્શન રૂપે લાખો શ્રધ્ધાળુઓએ લાભ લઇ ધન્યતા અનુભવી.

તા-12-05-2025 ના રોજ વૈશાખી પૂર્ણિમાએ મહેસાણા જીલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ, સંસ્થાના પ્રમુખ બાબુભાઈ જે. પટેલ, ઈન્ચાર્જ માનદમંત્રી જ્યંતિભાઈ પટેલ, ટ્રસ્ટ્રીશ્રીઓ, વિવિધ કમિટીના પદાધિકારીઓ, દાનેશ્વરી

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
AI Tools Indexer