Explore

Search

September 6, 2025 9:55 pm

IAS Coaching

Unjha | શ્રી ઉમિયા માતાજી, ઊંઝા મૂળ સ્થાનક ગાંખ મંદિરે આવતી કાલે જાહેર ઉછામણી યોજાશે.

ઊંઝા શહેરમાં શ્રી ઉમિયા માતાજી મૂળ સ્થાનક ગોખ મંદિર, ખજૂરીપોળ ચોક ખાતે બની રહેલ નવીન મંદિરનું કામ પૂર્ણતા પર પહોંચેલ હોવાથી આવતી કાલે 1 જૂન 25 રવિવારે બપોરે 2 કલાકે ભવ્ય ઉછામણીનો કાર્યક્રમ થનાર છે.

નવીન મંદિરમાં 26,27,28 નવેમ્બર 2025 માં માતાજીની મૂર્તિની ભારે ધામધૂમથી પ્રાણ પ્રતિષ્ઠા થનાર હોવાથી સંસ્થા દ્વારા તેની તૈયારીના ભાગરૂપે અગાઉથી આ ઉછામણિનું આયોજન ગોઠવેલ છે જેમાં રસ ધરાવતા ઇચ્છુકો મોટી સંખ્યામાં જોડાશે.

અહેવાલ :આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique