Explore

Search

September 9, 2025 6:12 pm

IAS Coaching
નવીનતમ સમાચાર

ઐઠોર ખાતે શ્રી ગુરુમહારાજ સમસ્ત પરભા ભા પરિવાર નો 27 મો પાટોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.

ઊંઝા તાલુકાના ઐઠોર ગામે શ્રી ગુરુકૃપા સોસાયટી, ઊંઝા – ઐઠોર રોડ પર જ આજથી 27 વર્ષ અગાઉ માગસર સુદ 12 ના રોજ પાકું નવું મંદિર

21 ડિસેમ્બર ‘વિશ્વ ધ્યાન દિવસ’ની ઘોષણા પ્રત્યે પ્રસન્નતા વ્યક્ત કરતાં પરમ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજી 

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ભારત દ્વારા સહ-પ્રાયોજિત એક પ્રસ્તાવનો સર્વસંમતિથી સ્વીકાર કરતાં 21 ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ ઘોષિત કર્યો છે. આ નિર્ણય ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની ભાવનાને સાકાર

ઐઠોર ખાતે શ્રી ચતુરદર્શિય (ચારમુખી) હનુમાનજી નો 3 જા પાટોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.

ઊંઝા તાલુકાના ઐઠોર ગામે આજથી 3 વર્ષ અગાઉ તારીખ 9-12-22 માગસર વદ 6 ના રોજ મોટુ નૂતન મંદિર બનાવી દુર્લભ અને એક માત્ર કહી શકાય

મહેસાણાના આપણા લોકપ્રિય સાંસદ શ્રી હરિભાઈએ ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી.

તારીખ 6-12-24 ને શુક્રવારના રોજ મહેસાણાના આપણા લોકપ્રિય અને સક્રિય સાંસદ શ્રી હરીભાઈ પટેલે દિલ્હી ખાતે દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ

રવિ કૃષિ મહોત્સવ વર્ષ 2024 અંતર્ગત પશુ દવાખાના ઊંઝા ઐઠોર ગામે આજે પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું.

  આજ રોજ 7-12-24 શનિવારે સવારથી ઊંઝા તાલુકાના ઐઠોર ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ પશુપાલકોના હિતાર્થે રવિ કૃષિ મહોત્સવ વર્ષ 2024 અંતર્ગત પશુ

9-12-24 સોમવારે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝામા શ્રી ઉમિયા માતાજીનો ભવ્ય રીતે અન્નકૂટ ઉત્સવ (છપ્પન ભોગ) ઉજવાશે,,!!

જગતભરમાં પ્રખ્યાત અને ખાસ તો પાટીદારોના કુળદેવી તરીકે ઓળખાતા મા ઉમિયાની દરેક ધાર્મિક વિધીઓ અને પ્રસંગ ભારે મહત્વથી ઉજવાતા હોય છે, તેમાનો એક પ્રસંગ એટલે

શ્રી આનંદ આશ્રમ, કડીમાં સતગુરુ શ્રી હરી બાપુનો જન્મદિવસ ભવ્ય રીતે ઉજવાયો.

ગુરુપરંપરામા સદગુરુના જન્મદિવસનું પણ એક અનેરું જ મહત્વ હોય છે. આજ 4-12-24 ને બુધવારના રોજ સતગુરુ શ્રી હરી બાપુનો 53 માં જન્મદિવસની ઉજવણી દર વર્ષની

ઊંઝા apmcના પૂર્વ ચેરમેન પરના શેસ કૌભાંડ મુદ્દે કોર્ટનો ચુકાદો દિનેશભાઇના ફેવરમાં આવ્યો,

વિરોધી પક્ષમા સોપો પડી ગયો.આજ તારીખ 5-12-24 ગુરુવાર ના રોજ ઊંઝા apmc પૂર્વ ચેરમેન દિનેશભાઇ પટેલ પર શેસ કૌભાંડ મુદ્દે દિનેશભાઇના વિરોધીઓની અરજી સુપ્રીમ કોર્ટે

ઊંઝા ધારાસભ્ય કે. કે. પટેલના ગઈ કાલના ઊંઝા apmc ના વધુ સારા વહીવટ આપવાના નિવેદનને લઈને વધુ એક વિવાદ,,!!

વર્તમાન ઊંઝા ધારાસભ્ય કે. કે. પટેલે ગઈ કાલે બપોરે ઊંઝા apmc ની ચૂંટણી માટેનું ફોર્મ ભર્યું. પત્રકારો સાથેની વાતચીતમાં તેમને વધુ સારો વહીવટ કરવા માટે

મહેસાણા સાંસદ શ્રી હરિભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત કરી.

  શ્રી હરિભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત કરી ખબર અંતર પૂછ્યા હતા. શ્રી હરિભાઈ પટેલ દ્વારા ચૂંટણી બાદ 240 ગામમાં થયેલા પ્રવાસની પણ પી.

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai