Explore

Search

September 6, 2025 11:41 am

IAS Coaching
મહેસાણા

Unjha : ઊંઝાના શીહી ગામમાં ગટરમાં લમ્પી વાઇરસ વાળી ગાય પડી જતા ઊંઝા નગરપાલિકા ના સહયોગથી જીવદયા પ્રેમીઓએ બહાર કાઢી જીવતદાન આપ્યું.

આજ 02-09-25 મંગળવાર સવારે ઊંઝા તાલુકાના શીહી ગામે કીર્તિભાઇ ના નજરે ગટરની ખુલ્લી લાઈનમાં એક ગાય ફસાયેલી જોતા તેમણે ઊંઝા નગરપાલિકાનો સંપર્ક કર્યો હતો.  

Unjha : સ્થાનિક તંત્રના પાપે ઊંઝા-દાસજ રોડ પર શ્રી કબીર આશ્રમ આગળ કેટલાય દિવસથી પડેલા મોટા ખાડાનું યોગ્ય નિવારણ ક્યારે??

કેટલાય દિવસોથી નજીકની સ્થાનિક પ્રજા આટલા મોટા ખાડાને લીધે સતત એક બાજુનો રસ્તો બંધ રાખવો પડતો હોવાથી ત્રાસી ગઈ છે. અનેક વારના રીપેરીંગ પ્રયત્નો પછી

Unjha : શ્રી જલારામ પીપળેશ્વર યુવક મંડળ, ઊંઝા દ્વારા આયોજિત શ્રી ગણેશ મહોત્સવમાં સાંસદ શ્રી હરિભાઈ પટેલ અને ધારાસભ્ય શ્રી કિરીટભાઈ હાજર રહી દર્શન કર્યા.

હાલ 10 દિવસય ગણેશ મહોત્સવનુ ભવ્ય આયોજન દેશભરમાં અનેક ઠેકાણે ચાલી રહ્યુ છે. તા:30-08-25 ના રોજ ઊંઝા ખાતે શ્રી જલારામ પીંપળેશ્વર યુવક મંડળ, ઊંઝા દ્વારા

Unjha : ઊંઝાના વણાગલા રોડ પર 65 પ્રકારના આશરે 15 હજાર છોડવાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

તા. 30-08-2025 ના રોજ ઊંઝાના વણાગલા રોડ પર આવેલી 1.5 હેક્ટર જેટલી નગરપાલિકા હસ્તકની જમીનમાં ઊંઝા રેંજ વન વિભાગ દ્વારા 65 પ્રકારના આશરે 15,000 જેટલા

Unjha : ઊંઝા વાડીપરા મિત્ર આયોજિત ગણેશ મહોત્સવમાં 1100 દીવડાની દિવ્ય મહાઆરતીનું આયોજન થયુ.

ઊંઝા શહેરના વાડીપરા મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ – 2025 માં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

Unjha : તારિખ:28-08-2025 ના રોજ ભાદરવા સુદ પાંચમ (ઋષિપંચમી – સામા પાંચમ) ના પવિત્ર દિવસે ઐઠોર ગામે શ્રી દાસજીયા ગોગા મહારાજ મંદિરે હવન યોજાયો.

ઊંઝા તાલુકાના ઐઠોર ગામે તળાવની બાજુમાં જ આવેલા તળાવવાસમાં આજ 28-08-25 ગુરુવારના રોજ સમસ્ત તળાવવાળો વાસ આયોજિત પૂર્ણ વિધિવિધાન સાથે શાસ્ત્રી વીરેન્દ્રભાઈ મહારાજના હસ્તે શ્રી

કડી ની એમ.એન. પટેલ પ્રાથમિક શાળામાં ગણેશ ચતુર્થી પર્વની ઉજવણી કરાઈ.

શાળાનાં બાળકો અને સ્ટાફ મિત્રો દ્વારા માટીમાંથી બનાવવામાં આવેલ શ્રી ગણપતિબાપા ની મૂર્તિ ને વાજતે ગાજતે,નારાઓ સાથે લાવી પૂજન,અર્ચન,આરતી,થાળ વગેરે થકી શ્રી ગણેશજી ને વધાવવામાં

Unjha : શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઊંઝા ને મળેલ 123 મુ દેહદાન મળ્યું.

ઊંઝા નગરના વતની અને હાલ અમદાવાદ રહેતા પટવા મધુભાઈ ડાયાલાલનું દુઃખદ અવસાન થતો તેમના પરિવાર જનો એ તેમની અંતિમ ઈચ્છા મુજબ દેહદાન કરવાનો નિર્ણય લીધો,

આજે ગણેશચતુર્થી હોવાથી દાદાને જન્મદિવસની શુભકામના પાઠવવા, દર્શન અને આશીર્વાદનો હજારો ભક્તોએ લાભ લીધો

દાદાની ચોથ હોય એટલે આખા ઐઠોરમાં જાણે તહેવાર હોય તેવો માહોલ બની જતો હોય છે. ચોથ એટલે દાદાની પ્રિય તિથિ. એમાંય ભાદરવા સુદ ચોથ એટલે

Unjha : શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ,ઊંઝા દ્વારા મળેલ 122 મું દેહદાન.

આજરોજ પટેલ રઈ બહેન ઈશ્વરલાલ નું દુઃખદ અવસાન થતાં તેમના પરિવારજનોએ આ દુઃખદ પ્રસંગે દેહદાન આપવાનો ઉત્તમ સેવાકીય નિર્ણય લીધો. સ્વર્ગસ્થના આ દેહને હિમાલયા આયુર્વેદિક

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
AI Tools Indexer