Explore

Search

July 15, 2025 12:25 am

IAS Coaching
મહેસાણા

એમ.એન.પટેલ પ્રાથમિક શાળા, કડી માં આચાર્ય ખોડાભાઈ દ્વારા વૃક્ષારોપણનું મહત્વ વિષયક કાર્યક્રમ યોજાયો.

કડી તાલુકાનાં નાનીકડીમાં આવેલ શ્રી મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળામાં પર્યાવરણ પ્રેમી આચાર્ય ખોડાભાઈ બી.પટેલ દ્વારા વૃક્ષારોપણ નું મહત્વ વિષય પર વિચાર ગોષ્ઠી યોજાઈ. આ

ઊંઝા ઓવરબ્રીઝ પર પડેલા મોટા ખાડાઓ નેતાઓની નજરમાં ક્યારે આવશે તેની રાહ જોવાઈ રહી છે.

ભારે અકસ્માતની રાહ જોઈને બેઠેલું ઊંઝાનું નબળું સ્થાનિક તંત્ર. ભ્રસ્ટાચારની દુર્ગંધ ચારેબાજુ ફેલાઈ રહી છે. Apmc માટે જગતભરમાં પ્રખ્યાત ઊંઝા ખાતે પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા

Unjha : ઐઠોર અનુપમ પ્રાથમિક સ્કૂલમાં વૃક્ષોરોપણ કરવામાં આવ્યું.

જેસીસ ક્લબ ઊંઝાના પ્રમુખ અલ્કેશભાઈ પટેલ, જેસીસ કૃણાલભાઈ પટેલ, પૂર્વ સરપંચ ઐઠોર કશ્યપભાઈ પટેલ, પાર્થ પગાર કેન્દ્ર શાળાના આચાર્ય શ્રી ધર્મેશકુમાર પી. પટેલ, શાળાના શિક્ષકગણ

Mahesana : મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે 05 પ્રાથમિક શાળામાં બાળકોને આગલી પકડી પ્રવેશ અપાવ્યો.

સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી બાળકોને શાળા પ્રવેશ કરાવવા માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. કેળવે તે કેળવણી. બાળકનું સાચું ઘડતર શિક્ષકોના સાનિધ્યમાં શાળામાં

Unjha : આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે ઊંઝા સિવિલની મુલાકાત લીધી.

26-06-25 ના રોજ ઊંઝા સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાત રાજ્યના માનનીય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે વિશેષ મુલાકાત લીધી. જ્યાં તેમણે અલગ અલગ વિભાગનું નિરીક્ષણ કર્યું. ડાયાલીસીસ

Unjha : ઐઠોરના મહિલા સરપંચનુ ભવિષ્ય કાલે નક્કી થશે.

જાત-જાતના અનુમાનોની ગામમાં ચોરે ને ચૌટે ચાલી રહી છે ચર્ચાઓ,,!! ઊંઝા તાલુકાની 22 જૂને યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી આવતી કાલે 25 તારીખે કરવામાં આવશે.

પોદાર પ્રેપ ઉંઝા ખાતે પેરેન્ટ ઓરિએન્ટેશનનુ આયોજન થયું.

ઊંઝા, ૨૧ જૂન, ૨૦૨૫ – અગ્રણી પ્રિસ્કુલ, પોદાર પ્રેપ ઉંઝાએ ૨૧ જૂન, ૨૦૨૫ ના રોજ પેરેન્ટ ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. જેમાં ૨૦૨૫-૨૬ શૈક્ષણિક વર્ષ

ઐઠોર ગામે સરપંચ બનવા માટે આવતી કાલે મહિલા ઉમેદવારો વચ્ચે ત્રી-પાંખીઓ જંગ ખેલાશે.

સરપંચ પદનો ‘તાજ’ છેલ્લે કોના માથા પર મુકાય છે તે તો ઐઠોરના મતદાતાઓ જ નક્કી કરશે.   જોકે સીધી ટક્કર તો પાટીદાર સમાજ વતી ઉભા

ઐઠોરના તંત્રનો બેજવાબદાર કામનો નમૂનો, ચોમાસા પહેલા પણ ઐઠોર બસ સ્ટેન્ડ આગળ રોડ પાણીથી ઉભરાઈ ગયો,,!!

ના ના,, આ ચોમાસાના વધુ વરસાદથી રોડ પર આવેલ પાણી નથી, આ તો ઐઠોરના સત્તાધીશોના અણ આવડતનો જીવતો-જાગતો પુરાવો છે. જાણે કોના બાપની દિવાળી,,!!?? વર્ષોથી

ગાયત્રી પરિવાર દ્વારા પ્લેન દુર્ઘટનાના મૃતકો માટે શાંતિ સભા અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું.

અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ દુર્ઘટના ની શાંતિ પ્રાર્થનામાં તમામ મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી મોતને ભેટેલા મુસાફરોને શ્રદ્ધાંજલિ આપવાના આ

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai