Covid-19 In China: ચીનમાં કોરોના બેકાબૂ, સ્મશાનગૃહ બહાર મૃતદેહોની લાઇન, લોકો લાચાર, જુઓ વીડિયો
COVID-19: બુસ્ટર ડોઝ પછી નેઝલ વેક્સિન લઈ શકાશે નહીં, જાણો તેની પાછળનું કારણ
Coronavirus in India: નવો વેરિયન્ટ લોકોમાં ઝડપથી ફેલાયો, રસીની કોઈ અસર નહીં!

ગણેશપુરા ( તરભ ) તા. વિસનગર પ્રાથમિક શાળા ખાતે શ્રી દશરથરામ મહારાજ (Mo -9979246043)
દ્વારા તા.15.10.2024 ના રોજ ‘બાળ સંસ્કાર શિબિર’ નો પોગ્રામ યોજાઈ ગયો. શ્રી અમૃતાનંદ આશ્રમ,( મુ. ગણેશપુરા. કંસારાકુઇ -તિરૂપતિ -કાંસા રોડ, તાલુકો – વિસનગર )

શ્રી સ્વામિનારાયણ મંદિર, બ્રાહ્મહણ શેરી, ઊંઝામાં દશેરા નિમિત્તે આજ સવારે ભક્તિમય કાર્યક્રમો યોજાયા.
ઊંઝા બ્રાહ્મણ શેરી વિસ્તારમાં નકશીકામ સાથેનું શ્રી સ્વામિનારાયણ નવીન મંદિરનુ ચાલી રહેલું કામકાજ ઝડપથી અને નિર્વિઘ્ને પૂરૂ થાય તે માટે સૌ સ્વયંસેવકો અને ભક્તોએ

ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે સાંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ માતાજીની માંડવી ઉપાડી ગરબે ઘૂમ્યા.
ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે શ્રી મહાકાળી માતાજીના નવરાત્રી મહોત્સવમાં છેલ્લા દિવસે મહેસાણા ના સાંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલે પોતાની અપાર શ્રદ્ધાના ભાગરૂપે માતાજીના દર્શન કરી

શ્રી ઉમિયા માતાજીના મૂળ સ્થાનક ગોખ મંદિર, ખજૂરીપોળ, ઊંઝા ખાતે આજે દુર્ગાઅષ્ટમીની મહાપલ્લી ભરાઈ.
‘નવરાત્રી’ એટલે જાણે આપણી સંસ્કૃતી અને ‘પલ્લી’ એટલે જાણે આપણો ધાર્મિક વારસો. માતાજીની આરાધનાનો સૌથી લાંબો તહેવાર એટલે નવરાત્રી. લાખો ભક્તો માતાજીને અનેક રીતે પ્રસન્ન

ઐઠોર પાસેના શ્રી શિવશક્તિ આશ્રમમાં (લક્ષ્મીપુરા) દુર્ગાનવમીના પાવન પર્વ પર કન્યા ભોજન કરાવવામાં આવ્યું.
પીઠાધીશ્વર મહંત સાધ્વી શ્રી ઉમાગીરી માતાજી એ (આનંદ અખાડા), શ્રી શિવ શક્તિ આશ્રમ,લક્ષ્મી પુરા,(ઐઠોર પાસે) ઉપડવા,વાલમ નવરાત્રી દરમ્યાન આજના મહાનવમીના પાવન પર્વ પર ગામની સ્કૂલોના

આજ રોજ઼ આઠમ નિમિત્તે ઉમિયાધામ, ઊંઝા ખાતે સામૂહિક 1001 બહેનો દ્વારા માં ઉમિયાની દિવ્ય આરતી ઉતારાઈ.
નવરાત્રીના પાવનપર્વમાં દુર્ગાષ્ટમીએ માતૃશક્તિ સમાન 1001 બહેનોએ માતાજીના ચાચર ચોકમાં એક સાથે મા ઉમિયાની આરતી ઉતારી ધન્યતા અનુભવી. શ્રી ઉમિયા માતાજી સંસ્થા દ્વારા ગોઠવાયેલ

ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે પ્રાચીન સંસ્કૃતિ મુજબ માથે બેંડા મૂકી ગરબા રમતી મહિલાઓ કોતરણી કરેલા ગરબા માથે મૂકી રમવાની પરંપરા યથાવત.
ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે શ્રી મહાકાલી માતાજીનું 900 વર્ષ જૂનું પ્રાચીન મંદિર આવેલું છે. અહીં નવરાત્રિ દરમિયાન ગામના વિવિધ ચોકમાં મહિલાઓ ચાંદીના, તાંબાના, માટીના

શ્રાદ્ધ નિમિત્તે છેલ્લા 20 વર્ષથી સુરત ની અંદર હરિઓમ બીલીયા સમિતિ, સર્વમંગલ ગ્રુપ ડીંડોલી, ગોગા સિકોતર મિત્ર મંડળ, ઉમિયા માતા મંદિર ડીંડોલી, અને ભાઠેના, સ્વામિનારાયણ મંડળ ભાઠેના અને ડીંડોલી તથા વિશ્વ માતા ગૌ સેવા અભિયોગ અને સમસ્ત સનાતની ભાઈઓ અને બહેનો દ્વારા સફરજન સેવા અવિરત પણે ચાલી રહેલ છે.
શ્રાદ્ધના પવિત્ર પર્વ નિમિત્તે છેલ્લા 20 વર્ષથી સુરતની અંદર હરિઓમ બીલીયા સમિતિ, સર્વમંગલ ગ્રુપ ડીંડોલી, ગોગા સિકોતર મિત્ર મંડળ, ઉમિયા માતા મંદિર ડીંડોલી, અને ભાઠેના,

ઊંઝામાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત નવરાત્રી શક્તિ પર્વ -2024 ઉજવાઈ ગયો.
ગઈ કાલે રાત્રે 5 ઓક્ટોબર, 2024 રાત્રે 8 થી 12 માં શ્રી કેવલેશ્વર મહાદેવ પાર્ટી પ્લોટ, ઐઠોર-ઊંઝા રોડ, ઊંઝામાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ,ગુજરાત

151 ગજની ધજા માં ઉમિયા ને ચડાવવા ઊંઝા apmc ટાવર ખાતે ભવ્ય ઉંછામણી યોજાઈ.
દર વર્ષની જેમ આ વર્ષે પણ માં ઉમિયાને પ્રસન્ન રાખવાના હેતુસર નવરાત્રીના પ્રથમ દિવસે સાંજના સમયે પરંપરાગત રીતે ઊંઝાના શ્રદ્ધાવાન વેપારીઓ દ્વારા 151 ગજની