Explore

Search

September 6, 2025 12:18 pm

IAS Coaching
ગુજરાત

ઊંઝા શહેર ભાજપના હોદ્દેદારો અને અન્ય સાથે મળી રામજી મંદિર ઊંઝા માં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી.

ગુરુપૂર્ણિમાના તહેવારનુ હિન્દુ ધર્મમાં અનેરું જ મહત્વ છે. તેની ઉજવણીના ભાગરૂપે ઊંઝા ધારાસભ્ય શ્રી કે. કે. પટેલના માર્ગદર્શન સાથે આજે 10-07-25 ગુરુવાર સવારે 10:30 કલાકે

ગુરુપૂર્ણિમાના પવિત્ર પ્રસંગે ગુરુદેવ શ્રી વિરમજી ભગતના સાનિધ્યમાં શ્રી પંચદેવ કુટિર આશ્રમ, ખંડોસણ ઉજવણી થશે.

ગુરુગીતાનો મહિમા ગાતો ધાર્મિક ઉત્સવ એટલે ગુરુપૂર્ણિમા. મોટા ભાગના આશ્રમોમાં આ દિવસે અનુકૂળતા મુજબ પ્રસંગ ઉજવાતો હોય છે. વિસનગર તાલુકાના ખંડોસણ ગામે બસ સ્ટેન્ડથી નજીક

બાળ હનુમાન ચાલીસા મંડળ દ્વારા વડોદ ગામ, બમરોલી, સુરત વૃક્ષોરોપણનો કાર્યક્રમ યોજાયો.

તારીખ 6-7-25 રવિવારે સવારે 9 વાગે વડોદ ગામ, બમરોલી, સુરત (ખડદા) ખાતે વૃક્ષોરોપણનો કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં ઉધનાના ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ ખાસ હાજર રહ્યા

એમ.એન.પટેલ પ્રાથમિક શાળા, કડી માં આચાર્ય ખોડાભાઈ દ્વારા વૃક્ષારોપણનું મહત્વ વિષયક કાર્યક્રમ યોજાયો.

કડી તાલુકાનાં નાનીકડીમાં આવેલ શ્રી મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળામાં પર્યાવરણ પ્રેમી આચાર્ય ખોડાભાઈ બી.પટેલ દ્વારા વૃક્ષારોપણ નું મહત્વ વિષય પર વિચાર ગોષ્ઠી યોજાઈ. આ

શ્રી આનંદ આશ્રમ, કડી ખાતે સદગુરુ શ્રી હરીબાપુના સાનિધ્યમાં ભવ્ય રીતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે.

હિન્દુ સનાતન ધર્મમાં ગુરુપૂર્ણિમાનુ અલગ જ મહત્વ હોય છે.   ગુરુપૂર્ણિમા એ જાણે દરેક સાધક માટે વર્ષનો સૌથી મોટો ઉત્સવ હોય છે. તે દિવસે સદગુરુના

બાળકોમાં જાગૃતિ લાવવા જ્ઞાન અક્ષર સ્કૂલ, ઐઠોરમાં વૃક્ષોરોપણ અને રેલી સહિતના પોગ્રામ યોજાયા

તા -05/07/2025 ના રોજ જ્ઞાન અક્ષર સ્કુલ ઐઠોર, તાલુકો – ઊંઝામા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ. આ સમગ્ર પોગ્રામ દરમ્યાન શાળામાં આવેલા મહેમાનો, ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રી અને સમગ્ર

શ્રી સરદાર પટેલ સેવાદળ-SPG ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ આગામી ટૂંક સમયમાં સર્વે સમાજની ટીમ સાથે માન. મુખ્યમંત્રીશ્રી ને મળી લગ્ન નોંધણી સુધારા અભિયાન ને લઈ અનેક મુદ્દાઓ પર રજુઆત કરશે.

લાલજીભાઈ ના જણાવ્યા મુજબ, દીકરી જે વિસ્તારની હોય તે જ વિસ્તારમાં દીકરીના લગ્નની નોંધણી કરવા માંગ. – લગ્ન નોંધણી વખતે રજૂ કરેલ જે તે ડોક્યુમેન્ટ

ઊંઝા ઓવરબ્રીઝ પર પડેલા મોટા ખાડાઓ નેતાઓની નજરમાં ક્યારે આવશે તેની રાહ જોવાઈ રહી છે.

ભારે અકસ્માતની રાહ જોઈને બેઠેલું ઊંઝાનું નબળું સ્થાનિક તંત્ર. ભ્રસ્ટાચારની દુર્ગંધ ચારેબાજુ ફેલાઈ રહી છે. Apmc માટે જગતભરમાં પ્રખ્યાત ઊંઝા ખાતે પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા

Unjha : ઐઠોર અનુપમ પ્રાથમિક સ્કૂલમાં વૃક્ષોરોપણ કરવામાં આવ્યું.

જેસીસ ક્લબ ઊંઝાના પ્રમુખ અલ્કેશભાઈ પટેલ, જેસીસ કૃણાલભાઈ પટેલ, પૂર્વ સરપંચ ઐઠોર કશ્યપભાઈ પટેલ, પાર્થ પગાર કેન્દ્ર શાળાના આચાર્ય શ્રી ધર્મેશકુમાર પી. પટેલ, શાળાના શિક્ષકગણ

Mahesana : મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે 05 પ્રાથમિક શાળામાં બાળકોને આગલી પકડી પ્રવેશ અપાવ્યો.

સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી બાળકોને શાળા પ્રવેશ કરાવવા માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. કેળવે તે કેળવણી. બાળકનું સાચું ઘડતર શિક્ષકોના સાનિધ્યમાં શાળામાં

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique