Explore

Search

July 14, 2025 8:00 pm

IAS Coaching

બાળ હનુમાન ચાલીસા મંડળ દ્વારા વડોદ ગામ, બમરોલી, સુરત વૃક્ષોરોપણનો કાર્યક્રમ યોજાયો.

તારીખ 6-7-25 રવિવારે સવારે 9 વાગે વડોદ ગામ, બમરોલી, સુરત (ખડદા) ખાતે વૃક્ષોરોપણનો કાર્યક્રમ યોજાઈ ગયો.

જેમાં ઉધનાના ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા.

અહીં વિશેષ ઉલ્લેખનીય છે કે,

આ બાળ હનુમાન ચાલીસા મંડળ તેમના સ્વયસેવકો સાથે પર્યાવરણ જાણવણીની અનેક પ્રકારની સેવા સાથે હિન્દુ ધર્મનો પ્રચાર-પ્રસારનુ કાર્ય નિસ્વાર્થ રીતે વર્ષોથી કરી રહ્યુ છે.

અહેવાલ: આશિષ પટેલ, ઐઠોર

Mo:987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai