Explore

Search

September 6, 2025 5:18 pm

IAS Coaching
ઐઠોર

શ્રી ઉમિયા માતાજીના મૂળ સ્થાનક ગોખ મંદિર, ખજૂરીપોળ, ઊંઝા ખાતે આજે દુર્ગાઅષ્ટમીની મહાપલ્લી ભરાઈ.

‘નવરાત્રી’ એટલે જાણે આપણી સંસ્કૃતી અને ‘પલ્લી’ એટલે જાણે આપણો ધાર્મિક વારસો. માતાજીની આરાધનાનો સૌથી લાંબો તહેવાર એટલે નવરાત્રી. લાખો ભક્તો માતાજીને અનેક રીતે પ્રસન્ન

ઐઠોર પાસેના શ્રી શિવશક્તિ આશ્રમમાં (લક્ષ્મીપુરા) દુર્ગાનવમીના પાવન પર્વ પર કન્યા ભોજન કરાવવામાં આવ્યું.

પીઠાધીશ્વર મહંત સાધ્વી શ્રી ઉમાગીરી માતાજી એ (આનંદ અખાડા), શ્રી શિવ શક્તિ આશ્રમ,લક્ષ્મી પુરા,(ઐઠોર પાસે) ઉપડવા,વાલમ નવરાત્રી દરમ્યાન આજના મહાનવમીના પાવન પર્વ પર ગામની સ્કૂલોના

151 ગજની ધજા માં ઉમિયા ને ચડાવવા ઊંઝા apmc ટાવર ખાતે ભવ્ય ઉંછામણી યોજાઈ.

  દર વર્ષની જેમ આ વર્ષે પણ માં ઉમિયાને પ્રસન્ન રાખવાના હેતુસર નવરાત્રીના પ્રથમ દિવસે સાંજના સમયે પરંપરાગત રીતે ઊંઝાના શ્રદ્ધાવાન વેપારીઓ દ્વારા 151 ગજની

પટેલ કરશનભાઇ વીરાભાઇની 25 મી પુણ્યતિથિ નિમિતે તેમના પૌત્ર ડૉ. ધવલે આખા ઐઠોર ગામના તમામ બાળકો અને વિદ્યાર્થીઓને જમાડી દાદાની યાદગીરી જીવંત કરી.

  શ્રાદ્વ એટલે પિતૃઓના આશીર્વાદ મેળવવાના દિવસો. શ્રાદ્વના દિવસો હવે પુરા થવા આવ્યા. આ 15 દિવસોમાં કદાચ એકેય હિન્દુ પરિવાર એવો નહિ હોય જે પોતાના

ઐઠોરની ગામ દેવી શ્રી વાવવાળા અંબાજી માતાના સેવકોની નવરાત્રી પૂર્વેની તૈયારીઓ પૂરજોશમાં

નવરાત્રી એટલે નવ દિવસ સુધી ચાલતું માતાજીની આરાધનાનું પર્વ. ‘માનાં નોરતા’ ખુબ ધામધૂમથી ઉજવાય તે માટે આયોજક દરેક મંદિર કે સંસ્થાઓએ ગામડાઓમાં પણ એક મહિના

ઐઠોર પાસેના લક્ષ્મીપુરા આશ્રમમાં સાધ્વી શ્રી ઉમાગીરીના જન્મદિવસ નિમિતે સત્યનારાયણ ભગવાનની કથા અને ભજનસંધ્યા ઉજવાઈ.

  પીઠાધીશ્વર મહંત સાધ્વી શ્રી ઉમાગીરી માતાજી,(આનંદ અખાડા) (શ્રી શિવ-શક્તિ ધામ આશ્રમ, લક્ષ્મીપુરા(ઐઠોર પાસે),ઉપડવા રોડ, વાલમ.ઉત્તર ગુજરાત) નો આજ 55 મો જન્મદિવસ હોવાથી સાંજના 4

આજ 23-07-24 ના રોજ઼ રાત્રે 9 થી 12 શ્રી મહંત કાશીદાસ બાપુ (ઐઠોર)ની નવમી પુણ્યતિથિ નિમિતે ભજન સંધ્યાનું આયોજન થયું.

  આજ 23-07-24 સોમવારના રોજ ઐઠોર શ્રી હનુમાનજી મંદિર, શ્રી મહંત કાશીદાસ બાપુની મઢીએ શ્રી મહંત કાશીદાસ મહારાજની નવમી પુણ્યતિથિ નિમિતે ભજન સંધ્યાનું દર વર્ષની

લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમા ઐઠોરા ગણેશના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી.

  આજે ભાદરવો વદ ચોથ (સંકટ ચતુર્થી) નિમિતે યાત્રાધામ ઐઠોર માં દર્શનાર્થીઓનો ભારે ઘસારો રહ્યો હતો. દર મહિનાની જેમ આ વખતે પણ ચા -પાણી અને

જાણો, ભગવાન શિવે ગામનું નામ ‘ઐઠોર’ જ કેમ પાડ્યું?? ભારત એટલે મંદિરોનો દેશ.

  આખા દેશમાં ખૂણે-ખાચરે પણ એકેય ગામ એવુ નહિ હોય જ્યાં મંદિર નહિ હોય. થોડા દિવસ પહેલા જ ભારતભરમાં ગણેશચતુર્થીનો 10 દિવસય મહોત્સવ રંગે ચંગે

ઐઠોર ગ્રામ પંચાયતના તલાટી શ્રી મહેશભાઈ મોદી એ ઐઠોર ગામના 500 જેટલા વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવડાવ્યું.

  આજ રોજ઼ 20-09-24 શુક્રવારના રોજ઼ ઐઠોર ગામના વર્તમાન તલાટી શ્રી મહેશભાઈ મોદીએ પોતાના સ્વર્ગસ્થ પિતાશ્રી સ્વ. કાન્તિલાલ કાળીદાસ મોદીની યાદગીરી નિમિતે ઐઠોર ગામના તમામ

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
AI Tools Indexer